ઓટ્ટાવામાં તિરંગો લપેટી મોદી-અધિકારીઓનાં પૂતળાં સળગાવાયા
ખાલિસ્તાનીઓએ ભારત અને હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા ઓટ્ટાવાખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યા મામલે ભારત-કેનેડા વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે કેનેડામાં ફરી ભારત વિરોધી અપમાનજનક કૃત્ય કરાયું હોવાની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ દશેરા પર્વે ઓટ્ટાવામાં ભારતીય ત્રિરંગામાં લપેટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓના પુતળા સળગાવ્યા……
