રમઝાનના પહેલા જ દિવસે ઈઝરાયેલના હુમલામાં 67 લોકોનાં મોત
પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલના હુમલામાં મોતને ભેટેલા નાગરિકોની સંખ્યા 31000ને પાર કરી ગઈ હોવાનો દાવો જેરૂસલેમ પવિત્ર રમઝાન માસમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ થશે તેવી આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. ઈઝરાયેલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે.રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઈઝરાયેલના હુમલામાં 67 લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઈનમાં…
