કોટામાં એનઈઈટીની તૈયારી કરતા 21 વર્ષના છાત્રનો આપઘાત
તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક હતા, આપઘાત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે કોટા રાજસ્થાનના કોટામાંથી ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે. તનવીર મૂળરૂપે ઉત્તરપ્રદેશના મહારાજગંજનો રહેવાસી હતો. 21 વર્ષીય મોહમ્મદ તનવીર 12મું ધોરણ પાસ કર્યા બાદ એનઈઈટીની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક…
