બેન્કોની 4થી 11 ડિસેમ્બર સુધી પડતર માગણીઓને લઈને હડતાળ

બેન્કમાં હડતાળનું મુખ્ય કારણ બેન્કમાં પૂરતા સ્ટાફની માંગ છે નવી દિલ્હીડિસેમ્બર મહિનામાં હડતાલના કારણે બેન્કના કામ ઘણા દિવસ માટે બંધ રહી શકે છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇ એસોસિએશન (એઆઈબીઈએ) દ્વારા આ બાબત પર નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. એઆઈબીઈએ દ્વારા ડિસેમ્બર 2023માં બેન્કોમાં અલગ અલગ તારીખો પર હડતાલ જાહેર કરવામાં આવી છે. પીટીઆઈ મુજબ આ…

રાંધેજા-પેથાપુર હાઈવે પર કાર ચાલકે સ્યીયરિંગનો કાબૂ ગુમાવતા અકસ્માતમાં પાંચનાં મોત

6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા, મૂવી જોઈને પેથાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો ગાંધીનગરગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત…

સ્પર્ધામાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમ પ્રવાસી ટીમ પર ભારે પડશે

આંકડાકીય દ્રષ્ટીએ ભારતીય ટીમનું ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ફીનલમાં પલડું ભારે લાગે છે નવી દિલ્હીભારતે 8 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી ભારત એક પણ મેચ હારી નથી. હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ મેચ આ બંને ટીમ ટક્કરાશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છે જેને 5 વખત વર્લ્ડ કપ જીત્યો…

ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે મોદી-શાહ અમદાવાદ આવશે

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે, ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ…

બેંકની ભૂલથી ગ્રાહકોના ખાતામાં 820 કરોડ જમા થઈ ગયા

આ રકમ ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ છે, જેને પરત લેવાની કામગીરી જારી, 79 ટકા રકમ પરત આવી ગઈ નવી દિલ્હીદેશની સરકારી યુકો બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાં નાણાંનો વરસાદ થઈ ગયો છે, જોકે બેંકની ભુલને કારણે લગભગ 820 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બેંકે જણાવ્યું કે, આ રકમ ટેકનિકલ ફોલ્ટના…

રાજસ્થાનમાં સાત ઉમેદવારોને બે-બે પત્ની, સોગંદનામામાં ખુલાસો

કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને 5થી વધુ સંતાનો છે, ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ દરાંગીને 7 સંતાન છે જેસલમેરરાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો અને પોતાનો દબદબો ઊંચે લઈ જવા તમામ ઉમેદવારો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો દિવસરાત મતદારોને રિઝવવા મથી રહ્યા છે, ત્યારે અહીં એફિડેવીટમાં કેટલીક રોચક વાતો પણ સામે આવી છે. મેવાડ-વાગડની…

સગીરોને એપ ડાઉનલોડ માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા કાયદાની માગ

મેટાના ગ્લોબલ હેડ ઓફ સિક્યુરિટી એન્ટિગોન ડેવિસે ગઈકાલે એક બ્લૉગ પોસ્ટમાં આ બાબતે કાયદાને સમર્થન કર્યું નવી દિલ્હી16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા (ફેસબુક) નવી કાયદાકીય વાત સામે લાવ્યું છે. કંપનીએ એવા કાયદાની માંગ કરી છે, જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ એપ ડાઉનલોડ કરવા માટે માતા-પિતાની ફરજીયાત મંજૂરીની…

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને પાક.નો રદીયો

આ આરોપો બાદ પાકિસ્તાને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે સંઘર્ષમાં તટસ્થ છીએ ઈસ્લામાબાદયુક્રેન અને રશિયાને હથિયારો વેચવા મામલે પાકિસ્તાન પર આરોપો લાગ્યા છે, ત્યારે આ મામલે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાને યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને રદીયો આપ્યો છે. પાકિસ્તાને ગઈકાલે કહ્યું કે, તેણે…

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગથી અફરાતફરી

આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે ભોપાલ/રાયપુરમધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર…

પૂજન માટે જતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો

પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ, ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો નૂહહરિયાણાના નૂહમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. ગુરુવારે રાત્રે નૂહમાં ‘કુવા પૂજન’ માટે જઈ રહેલી કેટલીક મહિલાઓ પર એક મસ્જિદમાંથી કેટલાક અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે….

છઠ પૂજા માટે અમદાવાદથી 15 ફેસ્ટિવલ ટ્રેન દોડાવાશે

ટ્રેનોની 45 ટ્રીપ ચલાવાઈ રહી છે, પાંચ જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા અમદાવાદહાલ પુરબહારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, ઉપરાંત મુસાફરો પણ પોતાના વતન અને ફરવા જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે, તો બીજીતરફ તહેવારના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોના…

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાંથી હમાસની સુરંગો મળી

ઈઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર ગાઝાની બીજી હોસ્પિટલોમાં પાડેલા દરોડાની તસવીરો અને વીડિયો પર રિલિઝ કર્યા તેલ અવીવહમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝા બરબાદ થઈ ચુકયુ છે.ઈઝરાયેલી સેના હવે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી રહી છે.આ યુધ્ધના 42મા દિવસે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાં હમાસની સુરંગો મળી…

ફુલગામમાં સેનાએ તૈયબાના પાંચ આતંકીઓને ઠાર કર્યા

હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી, સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે જમ્મુજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ…

કાયદાકીય કાર્યવાહીના કારણે મારું ભારતમાં પ્રત્યાર્પણ ટળી શકે છેઃ નારવ મોદી

નીરવ મોદીને પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીમાં થયેલા 1.50 લાખ પાઉન્ડના દંડના સંદર્ભમાં ટેમ્સાઈડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી લંડનની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો લંડનભારતમાં બેંકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ બ્રિટનની એક કોર્ટ સમક્ષ કહ્યું છે કે, હું વર્ષો સુધી બ્રિટનમાં રહી શકુ છુ.કારણકે કેટલીક કાયદાકીય કાર્યવાહીના…

ગ્લોબલ સાઉથના દેશોએ સાથે મળીને વિશ્વ હિતમાં અવાજ ઊઠાવવો પડશેઃ મોદી

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરતા ભારતીય વડાપ્રધાન, વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજૂ કકર્યાનો દાવો નવી દિલ્હીઈઝરાયેલ-હમાસના યુદ્ધને 50થી વધુ દિવસો થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો…

નૂંહમાં મહિલાઓ પર પથ્થરમારા સામે લોકો રસ્તા પર ઊતર્યા

વણસતી જતી સ્થિતિને જોતા અહીં ટપોટપ દુકાનો પણ બંધ, પોલીસે પણ સુરક્ષાને ધ્યાને રાખી તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસનો કાફલો ખડકી દીધો નૂંહ31 જુલાઈએ બ્રિજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ થયેલી હિંસાની આગમાં સળગેલા નુંહમાં ફરી તંગદિલી ફેલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. હરિયાણાના નૂંહમાં પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો…

યહૂદીઓની હત્યા કરવામાં હમાસની મદદ કરવા આર્મેનિયાનો હુંકાર

આર્મેનિયાના રાષ્ટ્રપતિના પૂર્વ મુખ્ય સલાહકાર રહી ચુકેલા વ્લાદિમીર પોઘિસ્યાને એક વિડિયો બનાવ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય છે કે, યહૂદી ઘેટાઓને સમાપ્ત કરી દેવા જોઈએ તેલ અવીવહમાસ અને ઈઝરાયેલના જંગ વચ્ચે મોટા ભાગના મુસ્લિમ દેશો ઈઝરાયેલની આકરી ટીકા કરી ચુકયા છે ત્યારે બિન મુસ્લિમ દેશ આર્મેનિયામાં ઈઝરાયેલ વિરોધી લહેર ચરમસીમાએ છે.આર્મેનિયાના લોકો અને રાજકીય…

યુધ્ધના મૃતકોને શોધવા ઈઝરાયેલે ગરૂડોની મદદ લીધી

ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે જેરૂસલેમઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહીત હજારો લોકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તે તેના દુશ્મનને સંપૂર્ણ રીતે ખતમ કર્યા પહેલા યુદ્ધવિરામ નહીં…

ગાઝામાં યુધ્ધથી 75 વર્ષની સૌથી મોટી આપત્તી, દુર્દશાથી યુએન પણ ચિંતિત

લગભગ 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું, ભૂખ,તરસ અને દવાઓની અછતના કારણે અહીંથી લોકોને પલાયન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટનઈઝરાયેલ-હમાસના યુદ્ધને 40થી વધુ દિવસો થઇ ગયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થયા છે અને લાખો લોકોને પલાયન કરવું પડ્યું છે. આ દરમિયાન,દરમિયાન, યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના ચીફ ફિલિપ…