નૂહમાં ધાર્મિક યાત્રાની પરવનાગી ન અપાઈ, વિહિપ યાત્રા માટે મક્કમ
નૂહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી નૂહવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત થનાર બ્રજમંડળ યાત્રાની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. હરિયાણાના નૂહ પ્રશાસન તરફથી આ ધાર્મિક યાત્રાને યોજવાની પરવાનગી મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે સત્તાધીશોએ હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. 31…
