એમવી માર્લિન લુઆન્ડા માટે આઈએનએસ વિશાખાપટ્ટનમ દેવદૂત બન્યું
નૌસેનાના ફાયર બ્રિગેડના 10 કર્મચારીઓી એક ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો નવી દિલ્હી એડનની ખાડીમાં 27 જાન્યુઆરીએ એમવી માર્લિન લુઆન્ડા નામના જહાજ પર અચાનક આગ ફાટી નીકળી હતી અને જહાજના ક્રુ મેમ્બર્સ તમામ આશા છોડી ચુકયા હતા ત્યારે આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌસેનાના જહાજે અત્યંત ઝડપથી પહોંચીને આ જહાજની આગ…
