કર્મચારી નોકરીથી નાખુશ, 28 ટકા વર્ષમાં નોકરી બદલવાનું વિચારે છે
ભારતમાં નોકરી બદલતા લોકોનો દર 26 ટકા છે, આવી સ્થિતિમાં કંપનીઓ માટે સ્થિતિ પડકારજનક બની રહે છે નવી દિલ્હી કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આ બાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે 28 ટકા કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ નવી તકની શોધમાં વ્યસ્ત…
