ગુજરાત સ્ટેટ અન્ડર-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ના વિજેતા

ગુજરાત સ્ટેટ અન્ડર-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ (ઓપન એન્ડ ગર્લ્સ)સ્થળ ઃ તીર્થ ચેસ કલબ, સન હાઉસ, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ ખાતે 16-17 ડિસેમ્બરે. ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના દ્વારા 16-17 ડેસેમ્નાબરના રોજ તીર્થ ચેસ કલબ, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતુ. ટુર્નામેન્ટના આખરી પરિણામો નીચે મુજબ રહ્યા. ઓપનઃ ગર્લ્સઃ૧)…

ખેલો ઈન્ડિયા અને સ્વયમે પેરા ગેમ્સ 2023માં પેરા એથ્લેટ્સ માટે સપોર્ટ વધારવા માટે સહયોગ કર્યો

ખેલો ઈન્ડિયા અને સ્વયમે 1400 થી વધુ પેરા-એથ્લેટ્સને સુલભ પરિવહનની ઓફર કરી અને 300 થી વધુ સ્વયંસેવકો અને અધિકારીઓને ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સની 1લી દરેક આવૃત્તિ દરમિયાન પેરા-એથ્લેટ્સને દિલ્હીમાં સીમલેસ અનુભવ મળે તેની ખાતરી કરવા માટે સંવેદનશીલ બનાવ્યું.રમતગમતના યુવા બાબતોના મંત્રાલયના નેજા હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલો…

મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, 24.75 કરોડ રૂપિયામાં વેચાયો

કોલકાતા અને ગુજરાત વચ્ચે ચાલેલા લાંબા સંઘર્ષ પછી અંતે સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ઓસ્ટ્રેલિયન ખેલાડીને ખરીદ્યો દુબઈઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આજે દુબઈમાં ઓક્શનનું આયોજન થઇ રહ્યું છે. આઈપીએલની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આઈપીએલ ઓક્શન 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે…

ચેન્નાઈએ વર્લ્ડકપના સ્ટાર રચિન રવીન્દ્રને 1.80 કરોડમાં ખરીદ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ખૂબ જ ખાસ છે કારણ કે, આ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે નવી દિલ્હીઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ખૂબ જ ખાસ છે કારણ કે, આ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. એમએસ ધોની પહેલા જ સંકેત આપી ચૂક્યો છે…

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી

આ કમિટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાનસિક અને મોહન પ્રકાશના નામ સામેલ નવી દિલ્હીઆજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક મંગળવારે સાંજે શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે.આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક શરુ થાય તે પહેલા…

મોદી પર ટીપ્પણી કેસમાં સંજય રાઉત સામેનો દેશદ્રોહનો કેસ હટાવાયો

આ કેસમાં કાયદાકીય અભિપ્રાય લીધા બાદ પોલીસે કેસમાંથી દેશદ્રોહનો આરોપ હટાવવાનો નિર્ણય કર્યો મુંબઈશિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતને આજે મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર પોલીસે સંજય રાઉત પર લાગેલા દેશદ્રોહના આરોપને હટાવી દીધો છે. અધિકારીએ કહ્યું કે, પોલીસ દ્વારા કાયદાકીય અભિપ્રાય અને અને સલાહ લીધા બાદ રાઉત વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ હટાવી દેવામાં આવ્યો છે.યવતલામ જિલ્લામાં…

800 ભૂકંપ બાદ આસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં 3.5 કિમી તિરાડ પડી

જ્વાળામુખીનો લાવા પ્રતિ સેકંડ 100થી 200 ક્યૂબિક મીટરના દરે વહી રહ્યો છે રેક્ઝાવિકઆઈસલેન્ડમાં 800 જેટલા ભૂકંપો બાદ આખરે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે.દેશના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ આઈસલેન્ડના રેકજન્સ નામના ટાપુ પર છેલ્લા કેટલાય સપ્તાહથી ભૂકંપના એક પછી એક આંચકા આવી રહ્યા હતા અને હવે તેના પરનો એક જ્વાળામુખી ફાટયો છે.સોમવારે રાત્રે લગભગ…

સંસદમાંથી વધુ 49 સાંસદો સહિત કુલ 141 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સોમવારે સંસદમાંથી રેકોર્ડ 79 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યાર પછી મંગળવારે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરાયા નવી દિલ્હીસંસદમાં અત્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે જોરદાર ધમાલ ચાલી રહી છે જેમાં વિપક્ષના સાંસદો સામે સસ્પેન્શનનું હથિયાર ઉગાવવામાં આવ્યું છે. આજે લોકસભામાંથી વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ વખતે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા…

દિવસના ઉતાર-ચઢાવ પછી સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર બંધ, નેસ્લેના શેરમાં વધારો

શેરબજારના ટોપ ગેનર્સમાં નેસ્લે ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર અને એનટીપીસીના શેરનો સમાવેશ મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે નજીવા વધારા સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 71437 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 27 પોઈન્ટના વધારા સાથે 21,446 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારે શેરબજારના અસ્થિર કારોબારમાં નિફ્ટી મિડકેપ…

વર્ષમાં 10 કરોડ પ્રવાસીનો આંકડો પાર કરનારી ઈન્ડિગો દેશની પ્રથમ એરલાઈન

વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ, ઈન્ડિગોએ સૌથી વધુ ઉડાન ભરવા મામલે વિશ્વની 10 સૌથી પ્રમુખ એરલાઈન્સ વચ્ચે સફળતાપૂર્વક પોતાનું સ્થાન બનાવ્યું નવી દિલ્હીદેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની ઈન્ડિગો એરલાઈનએ ઈતિહાસ રચી દીધો છે. તેણે 1 વર્ષમાં 10 કરોડ યાત્રીઓનો આંકડો પાર કરી લીધો છે. આવો રેકોર્ડ બનાવનારી તે પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. આ…

અડવાણી-જોશીને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવા અપીલ

બંને વડીલ છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા વિનંતી કરવામાં આવી નવી દિલ્હી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી  નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના…

હમાસ સામેનું યુધ્ધ અમેરિકાનું પણ છેઃ નેતન્યાહૂ

આ યુદ્ધમાં માત્ર અમારું જ હિત નથી પરંતુ સંપૂર્ણ સભ્ય સમાજનું હિત હોવાનો ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો નવી દિલ્હી અમેરિકાના રક્ષા મંત્રી ઈઝરાયેલની મુલાકાતે છે. આ દરમિયાન ઈઝરાયેલા વડાપ્રધાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ફરી એક વખત પુનરોચ્ચાર કર્યો કે, હમાસ વિરુદ્ધ સંપૂર્ણ જીત પ્રાપ્ત કરવી એ જ અમારું લક્ષ્ય…

તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજ બંધ

ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચેન્નાઈ હિંગ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંતમમાં અંદાજે 800 રેલવે મુસાફરો અટવાયા છે. રાજ્યમાં વણસથી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીએ મુલાકાતનો…

ઈન્ડિયામાં ભાગલાના સંકેત, કેજરીવાલ બાદ મમતા પણ આડા ફાટ્યા

 મમતા કોંગ્રેસ માટે માલદા અને બહરામપુર સીટો છોડવા તૈયાર નવી દિલ્હી   ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગે તેમ છે. એક તરફ કેજરીવાલે પંજાબની તમામ ૧૩ સીટો પર આપના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે ટીએમસી નેતા મમતા બેનરજીએ ઉદારતા રાખી કોંગ્રેસને બે સીટો ફાળવવા સૂચન…

આઈપીએલમાં બોલર્સ એક ઓવરમાં બે બાઉન્સર્સ ફેંકી શકશે

હજુ સુધી આ નવા નિયમ અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી દુબઈ આજે દુબઈમાં આઈપીએલ 2024 માટે ઓક્શનનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા બોલર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળેલા અહેવાલો મુજબ આઈપીએલ 2024માં કેટલાંક નિયમ બદલાશે અને કેટલાંક નવા નિયમો બનાવવામાં આવશે. આઈપીએલ 2023 પહેલા પણ ઈમ્પેક્ટ પ્લેયર અને નો…

સીએસકેમાં ધોનીનું જે પદ છે એજ મુંબઈમાં રોહિત શર્માનુઃ ઈરફાન

રોહિતે કેપ્ટન તરીકે ખુબ મહેનતથી ટીમનું નિર્માણ કર્યું છે, તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે, તે હંમેશા ટીમ મીટિંગમાં હોય છે રોહિત શર્માને આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન પદથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવી દીધો છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સને 5 આઈપીએલ ટ્રોફી જીતાડી છે તેમ છતાં રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટનશીપ…

મુસ્લિમમ પક્ષની તમામ પાંચ અરજી ફગાવી દેવામાં આવી

હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો અલ્લાહબાદ જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. આજે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની…

ખંભાતના ધારાસભ્ય કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું

કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ ગૃહની સંખ્યા ઘટીને 180 પર પહોંચી, ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું અમદાવાદ દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યુ હતું ત્યારે હવે ગુજરાત…

અલનીનોની અસરથી દેશમાં ઘઉંના ઉત્પાદનમાં 4-5 ટકાના ઘટાડાની શક્યતા

ઘઉંના બફર સ્ટોકમાં ઘટાડો થાય તો એવી પણ પરિસ્થિતિ સર્જાય શકે કે ભારતે પણ ઘઉંની આયાત કરવી પડી શકે છે નવી દિલ્હી ઘઉંના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ઘઉંની નિકાસ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર શરુ થઇ ગયું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે ઘઉંનું ઉત્પાદન થયું છે તે હાલ…