કટ્ટરવાદ રોકવા વિદેશી ઈમામોના પ્રેવશ પર ફ્રાન્સમાં પ્રતિબંધ
એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો વિઝાની હાલની શરતો પ્રમાણએ રહી નહીં શકે, આ નીતિ મુખ્યત્વે 300 જેટલા વિદેશી ઈમામો પર લાગુ થશે પેરિસફ્રાંસમાં ભડકી રહેલા કટ્ટરવાદના કારણે પરેશાન સરકારે હવે વિદેશી ઈમામોની દેશમાં એન્ટ્રી બેન કરી દીધી છે.ફ્રાંસની ટીવી ચેનલના અહેવાલ અનુસાર એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો…
