અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી પ્રેમાનંદ મહારાજની શરણે, કપાળ પર તિલક – અશ્રૃભિની આંખે વાત કરી
ભારતના સૌથી પ્રિય યુગલ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફરી એકવાર પ્રેમાનંદ મહારાજનો સંપર્ક કર્યો છે. વૃંદાવનમાં મહારાજના આશ્રમની મુલાકાત લઈને, તેઓએ તેમના આશીર્વાદ લીધા અને પોતાના વિચારો શેર કર્યા એસવીએન,વૃંદાવન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હંમેશની જેમ ફરી એકવાર પ્રેમાનંદ જી મહારાજનું શરણ લીધું છે. દર વર્ષની જેમ, અનુષ્કા શર્મા અને તેમના પતિ વિરાટ…
