આગામી વચગાળાના બજેટમાં કૃષિ ધિરાણ વધારીને 22-25 લાખ કરોડ કરાશે
સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે નવી દિલ્હીસરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. 22-25 લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. સૂત્રોએ આ માહિતી આપી…
