રિલાયન્સ રિટેલ સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 69,948 કરોડ, વાર્ષિક ધોરણે 19.5%ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 5,139 કરોડ, વાર્ષિક ધોરણે 33.9%ની વૃધ્ધિ તમામ ફોર્મેટમાં મળીને સૌથી વધારે ફૂટફોલ 249 મિલિયન; 555 નવા સ્ટોર્સનો પ્રારંભ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યાવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે. વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું સંકલિત પરિણામ

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 30,640 કરોડ, વાર્ષિક 11.3% ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8% ની વૃધ્ધિ 90 લાખ કરતાં વધારે નેટ સબસ્ક્રાઇબર્સના ઉમેરા સાથે અને માથાદીઠ માસિક 25 GB ડેટા વપરાશ સાથે નેટવર્ક અગ્રેસર જિયોફાઇબર વ્યવસાયની વૃધ્ધિનું ચાલકબળ; ઉત્તરોત્તર વધારમાં 80% હિસ્સો રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયો તેના ટ્રૂ 5G નેટવર્કને રોલઆઉટ કરવામાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. જિયો ડિસેમ્બર 2023 પહેલા સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ કરવાની કામગીરી પૂર્ણ કરવા માટે નિર્ધારીત દિશામાં ગતિ કરે છે. નવો જિયોભારત ફોન નેટવર્ક અને ડિવાઇસની ક્ષમતાઓ સંયોજિત કરનારું જિયોનું વધુ એક સંશોધન છે જેનાથી ‘2G મુક્ત ભારત’ના વિઝનને વેગવાન બનાવવામાં મદદ મળશે અને ઇન્ટરનેટ દરેક માટે સુલભ બનશે. આ રોકાણો સાથે જિયો આગામી વર્ષોમાં કનેક્ટિવિટી અને ડિજિટલ પ્લેટફોર્મ ક્ષેત્રે વૃદ્ધિની ગતિને વેગ આપવાની સફર પર આગળ વધશે.”

30 જૂન 2023ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક સંકલિત EBITDA રૂ. 41,982 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 5.1%ની વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સની વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8%ની વૃધ્ધિ રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર જિયોએ ‘જિયોભારત’ ફોન પ્લેટફોર્મ સાથે ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપ્યો કુલ 314 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે ફિઝિકલ–ડિજીટલ ફૂટપ્રિન્ટમાં વિસ્તરણ સાથે રિટેલની મજબૂત વૃધ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ રિલાયન્સની આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માગને પરિપૂર્ણ કરતા વ્યાપારના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પોષાય તેવા દરે જિયોની ગુણવત્તાસભર ઓફરિંગ્સની…

મિશન – અમે ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે, બ્રાહ્મણ અને રાજપૂત સમુદાય વતી, 20-7-2023 ના રોજ નાગૌર જિલ્લાની અનામત બેઠક જયાલ ખાતે. ડી.એમ.એ વડાપ્રધાનના નામે એક મેમોરેન્ડમ આપ્યું.

LALIGA EA SPORTS 2023/24 ના 20 કોચ: પાંચ ભૂતપૂર્વ વિજેતાઓ સ્પર્ધાના વ્યૂહાત્મક મનમાં સામેલ છે

તમામ 20 LALIGA EA સ્પોર્ટ્સ ક્લબ હવે જાણે છે કે 2023/24ની ઝુંબેશ શરૂ કરવા માટે તેમના કોચ કોણ હશે. નવી LALIGA EA SPORTS સિઝનને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને પ્રી-સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્પર્ધાના 20 કોચ ઉનાળાના પ્રશિક્ષણ સત્રોની આગેવાની લે છે, જેમાંથી પાંચ જાણે છે કે સ્પેનના ચેમ્પિયન…

એશિયન ગેમ્સ 2022: ભારતના સ્ટ્રીટ ફાઈટર વી એથ્લેટ્સ હાંગઝોઉમાં સીડિંગ ઈવેન્ટ માટે સજ્જ

દેશના સ્ટાર એથ્લેટ્સ મયંક પ્રજાપતિ અને અયાન બિસ્વાસ 19મી એશિયન ગેમ્સ માટે અનુકૂળ સીડિંગ મેળવવાની આશામાં પાકિસ્તાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને ચાઈનીઝ તાઈપેઈના અગ્રણી એથ્લેટ્સ સામે સ્પર્ધા કરશે. હાંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની નજીકમાં જ, ભારતના સ્ટાર સ્ટ્રીટ ફાઇટર V એથ્લેટ્સ મોટા મંચ પર તેમની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે કારણ કે તેઓ 2 જુલાઇએ…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Viacom18 Zim Cyber City Zim Afro T10નું પ્રસારણ કરશે

તમામ મેચ રમણીય હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે હરારે બહુપ્રતિક્ષિત Zim Cyber City Zim Afro T10 શરૂ થવા માટે તૈયાર છે, જેમાં પાંચ ફ્રેન્ચાઈઝી ટોચના સન્માનો માટે લડશે તેવી અપેક્ષા છે. ટુર્નામેન્ટની ઉદઘાટન આવૃત્તિ 21મી જુલાઈના રોજ શરૂ થશે અને 29મીએ ભવ્ય ફાઈનલ રમાશે. તમામ મેચ રમણીય હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન ઝિમ્બાબ્વે ક્રિકેટ…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

લક્ષ્ય 2026ના 80 ટકાથી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્યને ઘણા સમય પહેલા હાંસલ કર્યો; PLANET એપે 44 લાખ ડાઉનલોડનો આંકડો પાર કર્યો · 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડ (કન્સોલિડેટેડ) નો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ હતો · રિટેલ પોર્ટફોલિયો મિક્સ હવે કુલ લોન બુકના 82% છે; 80…

મહિલાઓને નગ્ન પરેડ કેસમાં મુખ્ય આરોપીન ધરપકડ કરાઈ

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે ફોન પર વાતચીત કરી નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે એક વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશમાં હોબાળો થયો છે. જોકે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ…

જીમમાં ટ્રેડ મિલમાં કરંટ આવતા યુવકનું મોત થયું

અકસ્માત બાદ ક્રાઈમ અને એફએસએલની ટીમ રોહિણી સેક્ટર-15માં આવેલા જીમપ્લેસ ફિટનેસ ઝોન નામના જીમમાં પહોંચી નવી દિલ્હી દિલ્હીના રોહિણીના કેએન કાટજૂ માર્ગ વિસ્તારમાં એક જીમની અંદર ટ્રેડમિલમાં કરંટ આવવાથી યુવકનું મોત થઈ ગયુ છે. આ ઘટના મંગળવારે સવારે 7:00 વાગ્યાની છે. મૃતક 24 વર્ષનો છે. પોલીસે જીમ ઓપરેટર અનુભવ દુગ્ગલ સામે બેદરકારીના કારણે મોતની કલમો…

મણિપુરની ઘટના શરમજનક, દોષિતોને નહીં છોડાયઃ મોદી

મણિપુરની ઘટનાનો વીડિયો વાયરલ કે શેર ન કરવા સરકારનો આદેશ નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. આ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. મારા હૃદયમાં ઘણો ક્રોધ…

મણિપુર ઘટનાનો મુદ્દો સંસદમાં ઊઠાવવા વિપક્ષો સજ્જ

ઘટનામાં વિપક્ષ કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને કપડા ઉતારીને પરેડ કરાવવાની શરમજનક ઘટના બની હતી, ત્યારે હવે વિપક્ષ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષે આ પહેલા પણ ઘણીવાર મણિપુર હિંસા પર પ્રધાનમંત્રી…

મણિપુરની ઘટના પર બોલિવૂડ સ્ટાર્સની આકરી પ્રતિક્રિયા

અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા સહિત ઘણા બોલીવૂડ સેલેબ્સે પણ આ ચોંકાવનારી ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી નવી દિલ્હી મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિયા પર…

મણિપુરની ઘટનામાં કડક કાર્યવાહી કરવા સુપ્રીમનો નિર્દેશ

સીજેઆઈએ કહ્યું, આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર પગલાં નહીં લે તો અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું ઈમ્ફાલ મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓ મોટો હાથ ધરતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે…

લોકો મારી રહ્યા હતા તેથી પુત્રને ત્યાંથી લઈ ગયોઃ પ્રજ્ઞેશ પટેલ

કાર ભાગીદાર નામે નોંધાયેલી, તથ્ય પાસે લાયસન્સ પણ છે, આ મામલે કોર્ટ જે કહેશે તે કરવા આરોપીના પિતા તૈયાર અમદાવાદ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે,…

કન્ફર્મ ટિકિટ છતાં અમૃતપાલની પત્નીને યુકે જતા અટકાવાઈ

તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી ચંડીગઢ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કન્ફર્મ ટિકિટ હોવા છતાં ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે. તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના…

અભિનેતા રણદીપ હુડ્ડાએ પૂરના પાણીમાં ઊતરીને લોકોને મદદ કરી

રણદીપે સોશ્યલ મીડિયા પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી, ચાહકો તેની ભરપુર પ્રસંશા કરી રહ્યા છે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઘણા શહેરો અને ગામડાઓની હાલત ખુબ જ ખરાબ છે. દિલ્હી પણ પૂરની પકડમાંથી બચી શકી નથી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં ઘણા લોકો પૂર…

યુએઈમાં હિંદુ મંદિર તૈયાર થવાના આરે, ફેબ્રુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે

આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે, આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે અબુધાબી યુએઈમાં રહેતા હિન્દુ ભાવિકો માટે સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીસ દ્વારા બનાવવામાં આવી રહેલુ હિન્દુ મંદિર તૈયાર થવાના આરે છે અને ફેબ્રુઆરીમાં તે ભકતો માટે ખુલ્લુ મુકાશે. ભવ્ય મંદિરનો શાનદાર ઉદઘાટન સમારોહ થશે અને મંદિરના પ્રતિનિધિઓનુ કહેવુ…

ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ચુકયો છેઃ કુપર

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓક્યું નવી દિલ્હી પીએમ મોદીની અમેરિકા યાત્રા બાદ બંને દેશો એક બીજા સાથેના સબંધો મજબૂત થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે પણ અમેરિકાની સંસ્થાઓ ભારત સામે ઝેરીલા નિવેદનો આપવામાંથી બાજ આવી રહી નથી. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે…