મણિપુરમાં સ્થિતિ વણસતાં સેના તહેનાત, આસામ રાયફલ્સની ચાર ટૂકડી ગોઠવાઈ
200 લોકોએ અધિકારીના ઘરે હુમલો કરી તેમનું અપહરણ કર્યું, મણિપુર પોલીસ કમાન્ડોએ પણ અપહરણ મામલે વિરોધ નોંધાવ્યો ઈમ્ફાલ મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સની ચાર ટુકડીઓને તહેનાત કરી દેવાઈ છે. જોકે પોલીસ અને સુરક્ષા…
