સેન્સેક્સમાં 240 અને નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એમએન્ડએમના શેરમાં ચાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં થોડી વેચવાલી જોવા મળી મુંબઈસ્થાનિક શેરબજાર સોમવારે તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 240.36 પોઈન્ટ એટલે કે 0.38 ટકાના વધારા સાથે 62,787.47 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 59.75 પોઈન્ટ્સ અથવા 0.32 ટકાના વધારા સાથે 18,593.85 પોઈન્ટના સ્તરે…

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા

કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા થઈ હતી વારાણસીવારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે વારાણસીના 32 વર્ષ જૂના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે અવધેશ રાય હત્યા કેસમાં આ…

સૈક્ષણિક રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ, મેનેજમેન્ટ કોલેજમાં આઈઆઈએમ અમદાવાદ ટોચના ક્રમે

આઈઆઈટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં સતત પાંચમા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો બેંગ્લુરુમાં આવેલી આઈઆઈએસસી બીજા સ્થાને, યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે 5 જૂન, 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ એનઆઈઆરએફ…

પ,બંગાળમાં જાહેર શૌચાલય પાસે બોમ્બ બ્લાસ્ટથી અફરાતફરી

11 વર્ષના નિર્દોષ બાળકનું મોત, પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં બોંબ બ્લાસ્ટની ઘટના બાદ અફરાતફરી મચી હોવાની ઘટના સામે આવી છે. અહીં એક જાહેર શૌચાલયમાં જોરદાર ધડાકો થતાં ચારેકોર નાસભાગ મચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આજે એક જાહેર શૌચાલયમાં…

અમિત શાહને મળ્યા બાદ સાક્ષી, વિનેશ અને બજરંગ પુનિયાની આંદોલનમાંથી પીછેહટ

પીછેહઠ કર્યાનો ત્રણેય કુશ્તીબાજોનો ઈનકાર, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા, એફઆઈઆર પાછી ખેંચ્યાની વાત ખોટી હોવાનો દાવો નવી દિલ્હીકુશ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને ભારતીય રેલ્વેમાં ઓસીડી (સ્પોર્ટ્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ…

વેસ્ટ ઈન્ડિઝ, યુએઈએ ઐતિહાસિક દ્વિપક્ષીય શ્રેણી સાથે વર્લ્ડ કપ ક્વોલિફાયરની તૈયારી શરૂ કરી છે

વેસ્ટ ઈન્ડિઝ અને યુએઈ યુએઈમાં ઐતિહાસિક ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટકરાશે વેસ્ટ ઈન્ડિઝ અને યુએઈ યુએઈમાં ઐતિહાસિક ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટકરાશે. આ પહેલીવાર છે કે જ્યારે બંને પક્ષો દ્વિપક્ષીય શ્રેણીમાં સામસામે હશે. તમામ મેચો શારજાહ ખાતે રમાશે, જેમાં પહેલી ODI 4 જૂને, બીજી ODI 6 જૂને અને ત્રીજી ODI 9 જૂને રમાશે. બંને ટીમો…

FIRST TIME IN THE HISTORY OF INDIAN CHESS GUJARAT STATE CHESS ASSOCIATION SIGNS MoU WITH CHILDREN’S UNIVERSITY

GANDHINAGAR Chess, a game which developes player’s perspective, improves memory, deepens focus, elevates creativity, boots planning skills. It also increases selfawareness and protects against dementia. Considering these facts in mind, first time in the history of Indian Chess, Gujarat State Chess Association and Children’s University, Gandhinagar signed Memorandum of Understanding for betterment of Chess game…

બાલાસોરની હોસ્પિટલમાં રક્તદાન માટે લોકોની ભીડ ઉમટી પડી

ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ શોકમાં છે. આ દુર્ઘટનાના પીડિતોને સરકાર મદદ કરી રહી છે એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસના લોકો પણ આગળ આવ્યા છે. એનડીઆરએફ, સેના, પોલીસ, ડોકટરોથી લઈને તમામ રાજકીય પક્ષોના કાર્યકરો, સામાન્ય લોકોએ…

1981માં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો, 800નાં મોત થયા હતા

6 જૂન 1981ના રોજ બિહારમાં માનસી-સહરસા  રેલવે લાઈન પર દેશનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, બદલા અને ધમારા ઘાટ સ્ટેશનની વચ્ચે ટ્રેનના 9 ડબ્બા બાગમતી નદીમાં પડી ગયા હતા બાલાસોર ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા…

પ્રેમિકાને ચાકૂ હુલાવ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, જોકે યુવકનું મોત નીપજ્યું નવી દિલ્હી કહેવાય છે કે એકતરફી પ્રેમનો અંત દર્દનાક હોય છે. આવા જ એકતરફી પ્રેમની ચોંકાવનારી ઘટના દિલ્હીના બેગમપુરથી સામે આવી છે. વિસ્તારમાં રહેતી યુવતીને એકતરફી પ્રેમની કિંમત ચૂકવવી પડી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બેગમપુરમાં રહેતા યુવકે એકતરફી…

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળીને આવેલી પત્નીની પતિએ હત્યા કરી

મૃતક અંજલીનો પતિ પુષ્પેન્દ્ર અવારનવાર દારૂ-ગાંજાનું સેવન કરી માથાકૂટ કરતો હતો રાજકોટ   શહેરમાં ગઈકાલે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળી પરત પોતાના ઘરે પહોંચેલી 25 વર્ષીય પરિણીતાની તેના પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા ખરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર થઈ ગયેલા પતિની શોધખોળ શરૂ કરીને વધુ તપાસ હાથ…

આંતરધર્મી સમલૈંગિક દંપતીને ધમકી મળતા સુરક્ષા આપવા આદેશ

અરજીકર્તામાં એક હિન્દુ મહિલા છે જ્યારે બીજી મુસ્લિમ મહિલા છે, જેમના સંબંધને પરિવારજનો સ્વીકાર કરી રહ્યા નથી તેથી તેમને ધમકી અપાય છે નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે એક આંતરધર્મી સમલૈંગિક કપલને તેમના પરિવાર તરફથી તેમના અંગત સંબંધોના કારણે મળી રહેલી ધમકી વચ્ચે દિલ્હી પોલીસને તેમને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ રજનીશ ભટનાગરની સિંગલ બેન્ચે તેમની…

રેલ ટિકિટ સાથેના 35 પૈસાના વીમાથી મૃતકના પરિવારને દસ લાખનું વળતર મળે

આઈઆરસીટીસી વેબસાઈટના અનુસાર આ મુસાફરી વીમો  રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે બાલાસોર ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે એટલે કે 2 જૂને એક ભયાનક રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 280 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના સ્થળ પર હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે લોકોના…

બાલાસોર રેલ દુર્ઘટનાને પગલે 43 ટ્રેન રદ, 38 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા

દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે એનડીઆરએફના 7 યુનિટ, ઓડીઆરએએફના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા…

ટ્રેનમાં કોઈ એન્ટિ-કોલિઝન ડિવાઇસ હોત તો આ દુર્ઘટના ન થઈ હોતઃ મમતા બેનર્જી

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અમે 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત બાલાસોર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 280થી વધુ લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા સીએમ મમતાએ કહ્યું, “આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેન…

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયુઃ કમ્બોજ

નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે, પરંતુ હવે આ ‘યથાવત્ પરિસ્થિતિ’ ટકી શકે તેવી જ નથી યુનો   સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયું છે અને તે સંસ્થાનવાદી સમયનું પ્રતિબિંબ પાડે છે.’ તેમ કહેતાં યુનો સ્થિત ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે જણાવ્યું…

આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી યોજશે

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે 4 જૂને દિલ્હીના બે હજાર મંડળો પર ભવ્ય રેલીની તૈયારીઓ પર બેઠક થશે નવી દિલ્હી દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી કરવા જઈ રહી છે. આ મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની તાકાત બતાવશે. દિલ્હી એકમના કન્વીનર અને કેબિનેટ પ્રધાન ગોપાલ રાયે ગઈકાલે પદાધિકારીઓ સાથે…

અમેરિકા-ભારતની ભાગીદારી સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છેઃ રાજા કૃષ્ણમૂર્તિ

યુએસ કોંગ્રેસમેનની પ્રતિક્રિયા પીએમ મોદીને 22 જૂને દેશની મુલાકાત દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટેનું આમંત્રણ મળ્યા બાદ આવી વોશિંગ્ટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં યુએસ કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે તેઓ ભારત-અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે જ્યારે બંને દેશો વચ્ચેની ભાગીદારી માત્ર…

મારા નેતૃત્વ પર બોર્ડનો પ્રતિબંધ અપમાજનકઃ ડેવિડ વોર્નર

બોર્ડે મામલો શાંત કરવાને બદલે તેને વધુ લંબાવ્યો છે જે ખૂબ જ નિરાશાજનક છે. આવું બિલકુલ ન થવું જોઈએઃ વોર્નરનો આક્ષેપ સિડની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં હંગામો મચી ગયો છે. ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં વોર્નરે કહ્યું હતું કે બોર્ડે જે રીતે…

ઈમર્જિગ મહિલા એશિયા કપ માટે શ્વેતા સેહરાવત નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની જાહેરાત

ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે નવી દિલ્હી બીસીસીઆઈ  અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે મેન્સ એશિયા કપ 2023 ના આયોજનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, બીસીસીઆઈએ આ મહિને 12 જૂનથી રમાનારી ઇમર્જિંગ એશિયા મહિલા એશિયા કપ માટે 14 ખેલાડીઓની…