ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધશે… ખેડૂતોને રાહત, તહેવારોમાં સામાન્ય માણસ મોંઘવારીનો ભોગ બનશે
૩0 મેના રોજ આયાત ડ્યુટી 10 ટકા ઘટાડવામાં આવી હતી આનાથી ભારતીય તેલ ઉદ્યોગ પર પણ અસર પડી હતી ખરીફમાં સોયાબીનના વાવેતર પર પણ અસર પડી હતી નવી દિલ્હી કેન્દ્ર સરકાર ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે. આ દરખાસ્ત પર દિલ્હીમાં ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે બે મહિના પહેલા ૩0…
