કોરોનાનો શિકાર 6.5 ટકાએ એક વર્ષમાં મૃત્યુ પામ્યા
જો કે, આમાંથી 73.3 ટકા લોકો એવા હતા જેઓ ઓછામાં ઓછા એક અથવા વધુ રોગોથી પીડિત હતા નવી દિલ્હી કોરોનાના પહેલા અને બીજા વેવ દરમિયાન, 6.5 ટકા લોકો જેમને કોરોના વાયરસના ચેપની ગંભીર અસર થઈ હતી અને 14 દિવસ કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, તેઓ એક વર્ષમાં મૃત્યુ પામ્યા છે….
