દિલીપદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
નૌતમ સ્વામીની હકાલ પટ્ટી બાદ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ અમદાવાદઃસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદોનો અંત લાવવા આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતાં. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ…
