આઈસીયુમાં જતા પગરખા ઊતરાવાતા મેયરે બુલડોઝર કાર્યવાહી કરાવી
મેયર નારાજ થતાં કોર્પોરેશનનું બુલડોઝર હોસ્પિટલ પહોંચી ગયું અને ત્યાં લગાવેલા બેનરો અને પોસ્ટરોને તોડી પાડવાનું શરૂ કર્યું લખનઉ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મેયર સુષ્મા ખર્કવાલ બિજનૌર વિસ્તારની એક હોસ્પિટલમાં એક દર્દીને જોવા પહોંચ્યા હતા. આરોપ છે કે આઈસીયુમાં જતા પહેલા હોસ્પિટલના સ્ટાફે તેને પગરખાં કાઢવા કહ્યું અને તે ગુસ્સે થઈ ગઈ હતી. જે બાદ…
