બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનારા અવતારસિંહ ખાંડાનું મોત
ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યું, એવી આશંકા હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે લંડનબ્રિટનમાં રહેતા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ મોત થયુ છે.પહેલા એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે…
