અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ

લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સીતાપુર રોડની બાજુમાં આવેલા પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો અયોધ્યા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો…

ઊડાન ફેમ અભિનેત્રી કિવતા ચૌધરીનું હૃદયરોગના હુમલાથી નિધન

કવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા અમૃતસર  મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ…

સેન્સેક્સમાં 376 અને નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

ઓએનજીસી, એસબીઆઈ અને બ્રિટાનિયાના શેરોમાં પણ નબળાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ અને અદાણી પોર્ટ્સના શેરના ભાવ વધ્યા મુંબઈ શેરબજારનો કારોબાર શુક્રવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 376 પોઈન્ટના ઉછાળા સાથે 72426 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 130 પોઈન્ટના ઉછાળા સાથે 22040 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં વિપ્રો ટોપ ગેઇનર્સમાં હતો,…

ઈશાન કિશન સામે બીસીસીઆઈ શિક્ષાત્મક પગલાં લે તેવી શક્યતા

ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં જમશેદપુરમાં શરૂ થયેલી અંતિમ રાઉન્ડની મેચમાં પણ ટીમનો ભાગ બન્યો ન હતો નવી દિલ્હી વિકેટકીપર બેટર ઈશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે અને છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાના કારણે તેનું નામ ચર્ચામાં છે. બોર્ડે તમામ ખેલાડીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેની ઈશાન કિશને ફરી એક વખત…

મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે યુવકની ધરપકડ

એસટીએફની ટીમ આરોપી જાવેદ શેખની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે લખનઉ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપીનું નામ જાવેદ શેખ છે. તેની પાસેથી ચાર બોટલ ટાઈમ બોમ્બ મળી આવ્યા છે. હાલ એટીએસ અને એસટીએફની ટીમ આરોપીઓની…

આનંદ મહિન્દ્રાએ સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનને થાર આપવાની ઓફર કરી

સરફરાઝ ખાનની સફળતામાં પિતા નૌશાદ ખાનની મહત્વની ભૂમિકાનું સન્માન કરવાનો ઉદ્યોગપતિનો આશય નવી દિલ્હી દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઑટોમોબાઈલ કંપની મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રા એ રાજકોટ ટેસ્ટ માં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન અને તેના પિતા નૌશાદ ખાનની પ્રંશસા કરી છે.  આનંદ મહિન્દ્રાએ સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનને મોટી ભેટ આપવાની ઓફર પણ કરી છે. તેમણે…

આઈટી ટ્રીબ્યુનલે કોઈ જ રાહત આપ્યાના કોંગ્રેસનો ઈનકાર

આઈટી ટ્રિબ્યુનલ દ્વારા કોંગ્રેસ સામે તેના એકાઉન્ટમાં 115 કરોડ રૂપિયા રાખવાની શરત મૂકી દેવામાં આવી છે નવી દિલ્હી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ સીઝ થવાના અહેવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાઈ ગયું છે. સૌથી પહેલા એવા અહેવાલ આવ્યા કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે 210 કરોડ…

29,000 કરોડની કિંમતના સર્વેલન્સ એરક્રાફ્ટ ખરીદવા કેન્દ્રની મંજૂરી

આ નિર્ણયથી માત્ર ભારતની સમુદ્રી તાકાત જ નહીં, પરંતુ આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન પણ મળશે નવી દિલ્હી દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 9 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ…

ડ્યુકેટની શાનદાર સદી સાથે ભારત સામે ઈંગ્લેન્ડની વળતી લડત, 207/2

ભારતનો પ્રથમ દાવ 445 રનમાં સમેટાયા બાદ ઈંગ્લેન્ડના બેટસમેનો સામે ભારતીય બોલર્સ ઘૂંટણીયે રાજકોટ બેન ડ્યુકેટના શાનદાર નો.આ. 133 રનની મદદથી પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંત સધીમાં બે વિકેટના ભોગે 207 રન બનાવી લીધા હતા. દિવસની રમતના અંતે ડ્યુકેટ સાથે જો રૂટ નવ રને રમતમાં હતો. ભારતે આજે…

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ: ભારતીય પુરુષો ચીન સામે 2-3થી હાર્યા

શુક્રવારે પુરૂષ અને મહિલા બંને ટીમ પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ રમશે નવી દિલ્હી ખાતે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપની ગ્રુપ Aની અથડામણમાં 2-3 સ્કોર લાઇનથી હારીને સમાપ્ત થઈ હતી. બુધવારે હોંગકોંગ સામેની જીત બાદ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત થતાં, ભારતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીના ડબલ્સ સંયોજનને આરામ આપવાનું પસંદ કર્યું અને…

રોહિત-રવીન્દ્રની સદીની મદદથી ભારતના પ્રથમ ઈનિંગ્સમાં 5 વિકેટે 326 રન

ભારતે તેની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 33 રનમાં ગુમાવ્યા બાદ રોહિતની શાનદાર સદી અને પ્રથમ ટેસ્ટ રમતા સરફરા ખાના ઝડપી 62 રન, જાડેજા 110 રને રમતમાં રાજકોટરોહિત શર્મા (131), રવીન્દ્ર જાડેજા (110*) અને સરફરાઝ ખાનના શાનદાર 62 રનની મદદથી ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326…

યુરોસ્પોર્ટ ક્વાર્ટર ફાઈનલમાંથી ડાફા ન્યૂઝ બેંગલુરુ ઓપન 2024નું જીવંત પ્રસારણ કરશે

ટિકિટ KSLTA સ્ટેડિયમ તેમજ ticketgenie.in પર ઉપલબ્ધ છે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 25 પોસ્પીસિલ સાથે સ્ટાર આકર્ષણોમાં ભારતના ટોચના ક્રમાંકિત ખેલાડી નાગલ; ક્વાર્ટર ફાઈનલ શુક્રવારથી શરૂ થશે જ્યારે ફાઈનલ રવિવારે રમાશે બેંગલુરુ, 15 ફેબ્રુઆરી, 2024: ભારત, એશિયા અને યુરોપના પ્રશંસકો હવે DafaNews બેંગલુરુ ઓપન 2024 માંથી તમામ આકર્ષક ટેનિસ એક્શન જોઈ શકે છે કારણ કે તે…

UD લાસ પાલમાસની ઉત્પત્તિ અને એટલાટિકો ડી મેડ્રિડ સાથે તેમનું વિચિત્ર જોડાણ

પરિચિત બેજથી લઈને વિસેન્ટે કેલ્ડેરોનના વ્યવસાયથી લઈને કહેવાતા એટલાટિકો કેનારીઓ સુધીના ઘણા સંબંધો છે. Atlético de Madrid શનિવારે 2pm CET ખાતે Estadio Cívitas Metropolitano ખાતે UD Las Palmas નું આયોજન કરશે, જેમાં બે LALIGA EA SPORTS પક્ષો વચ્ચેની રમત છે જે એક વિચિત્ર જોડાણ ધરાવે છે. લોસ અમરિલોસે 30,080 ચાહકોની સામે નવેમ્બરમાં ઘરઆંગણે લોસ રોજિબ્લાન્કોસને…

બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડનો ડિસ્રપ્ટિવ અને ઇનોવેટિવ સાહસોમાં રોકાણનો લક્ષ્યાંક

ઇનોવેશન થીમમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ · ફંડ મહત્વની ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને ઓળખશે અને બિઝનેસ મોડલ્સ, પ્રોસેસીસ તથા પ્રોડક્ટ-સર્વિસીઝમાં ઇનોવેટિવ હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે · ફંડ ઇનોવેટિવ ક્ષેત્રે રોકાણ કવરા માંગતા અને ભારતની વિકાસ સફરમાં ભાગ લેવા માંગતા રોકાણકારો માટે યોગ્ય છે · એનએફઓ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે…

આરોગ્ય અને ઉંમરને ધ્યાને રાખી મેં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યોઃ સોનિયા

મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે, તેથી રાયબરેલીમાં આવી, આપ સૌને મળ્યા બાદ મારો પરિવાર પૂરો થાય છેઃ કોંગ્રેસનાં નેતા નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલીના લોકોને ગુરુવારે એક પત્ર લખ્યો છે. તેમણે જિલ્લાની જનતાએ આપેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે રાબરેલીની લોકસભા ચૂંટણી ન લડવાનું કારણ પણ જણાવ્યું છે….

ગોલ્ડન જનરેશન્સ: કેવી રીતે ‘યુરોસેલ્ટા’ ની જીતે ગેલિશિયન ખેલાડીઓ અને કેવિન વાઝક્વેઝ જેવા ભાવિ સેલ્ટા સ્ટાર્સને પ્રેરણા આપી

1998 અને 2004 ની વચ્ચે, આરસી સેલ્ટાએ એલેક્ઝાન્ડર મોસ્ટોવોઈ, વેલેરી કાર્પિન, ગુસ્તાવો લોપેઝ અને માઝિન્હો જેવા દંતકથાઓને આભારી છ સલાહાત્મક સીઝન માટે યુરોપિયન ફૂટબોલમાં ભાગ લીધો હતો. 2જી માર્ચ 2001ના રોજ, આરસી સેલ્ટાને વિશ્વની શ્રેષ્ઠ ક્લબ તરીકે જાહેર કરવામાં આવી હતી. ગેલિસિયાની ટીમે એટલી મજબૂત ફેબ્રુઆરીનો આનંદ માણ્યો હતો કે તેઓ ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ફૂટબોલ…

કાશ્મીરની તમામ પાંચ બેઠક પર ફારુક અબ્દુલ્લાનો પક્ષ ચૂંટણી લડશે

નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશેઃ ફારૂક શ્રીનગરદિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા એ જમ્મુ અને કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમના અચાનક નિર્ણયથી…

સેન્સેક્સમાં 227 અને નિફ્ટીમાં 70 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

એચડીએફસી બેંકના શેરમાં નબળાઈ બાદ મ્યુચ્યુઅલ ફંડોએ 14000 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા મુંબઈગુરુવારે શેરબજારનો કારોબાર સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 227 પોઈન્ટ ઉછળીને 72050 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 70 પોઈન્ટના વધારા સાથે 21910 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. શેરબજારની કામગીરી બાદ નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં…

ટીયરગેસથી બચવા ખેડૂતો શણની થેલીઓ, પતંગો- મુલતાની માટીના સહારે

પંજાબ અને હરિયાણાની સરહદો પર પોલીસના ડ્રોનનો જવાબ ખેડૂતો પતંગ ઉડાવીને આપી રહ્યા છે નવી દિલ્હી ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો…

વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન

જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા વડોદરા વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું. હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ…