રોહિત નિસ્વાર્થ, સદીનું ઝનૂન નથી, નહિતર 40-45 સદી ફટકારી હોત
ગંભીરના આ નિવેદનને ફેન્સ વિરાટ કોહલી સાથે જોડી રહ્યા છે, ફેન્સનું માનવું છે કે ગંભીરે કોહલીને ટોણો માર્યો છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે 20 વર્ષ પછી ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ઘણું બધું જોવા મળ્યું હતું. એક તરફ જ્યાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા તો બીજી તરફ…
