નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar)  ગુજરાતની દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો

સીનિયર નેશનલ્સમાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ બની અમદાવાદ, ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026’ માં ગુજરાતની 18 વર્ષીય દીયા ઠાકોરે ‘અનઇવન બાર્સ’ (Uneven Bars) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સાથે જ દીયા સીનિયર નેશનલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં ગુજરાત માટે મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત…

6 મેએ સવારે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ, રિઝલ્ટ ચેક કરવા વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો

અમદાવદ ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.   ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની…

પેસેન્જરની પાવર બેંકમાં આગ લાગી , ઇન્ડિગોની ફ્લાઇટ ખાલી કરાવાઈ, અફડાતફડીનો માહોલ

મંગળવારે ચંદીગઢ એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા. એરપોર્ટ પર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેનમાં એક મુસાફરની પાવર બેંકમાં આગ લાગી હોવાના અહેવાલ છે. જેના કારણે ગભરાટ ફેલાયો હતો. તમામ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઇન્ડિગો એરલાઇન્સે ઘટનાની પુષ્ટિ કરી છે ચંદીગઢ  મંગળવારે ચંદીગઢ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવ્યા. એરપોર્ટ પર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેનમાં…

મમતા બેનર્જી રાજીનામું ન આપે, તો ભાજપ બંગાળના મુખ્યમંત્રી કેવી રીતે બનાવશે ? રાજ્યપાલ પાસે કયા વિકલ્પો છે ?

તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મંગળવારે તેમના પક્ષની ચૂંટણી હાર બાદ પદ છોડવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામો વાસ્તવિક જાહેર જનાદેશ નથી પરંતુ એક ષડયંત્રનું પરિણામ છે. કોઈ મુખ્યમંત્રી હારવા છતાં પદ છોડવાનો ઇનકાર કરે છે ત્યારે કયા પગલાં લઈ શકાય એ જાણવું રસપ્રદ રહેશે કોલકાતા  લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને…

ચૂંટણીઓ પૂરી થતાં સાથે જ સરકારના ઝડપી નિર્ણયો, હજારો કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે. આ અંતર્ગત, હજારો કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ભારતના કપાસ ક્ષેત્રમાં અવરોધો , ઘટતી વૃદ્ધિ અને ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવા માટે , કપાસ ઉત્પાદકતા મિશન  (2026-27 થી 2030-31) માટે રૂ. 5659.22 કરોડને મંજૂરી આપવામાં આવી છે . તેવી જ રીતે, સરકારે MSME અને ઉડ્ડયન…

હાર્યા બાદ દીદીને ગઠબંધન યાદ આવ્યું, રાજીનામું નહીં આપે, વિપક્ષોને એકજૂટ કરશે

નવી દિલ્હી  પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ, મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી, ભાજપ પર પ્રહાર કર્યા અને ભારતીય ગઠબંધન વિશે એક મોટું નિવેદન આપ્યું. બેનર્જીએ કહ્યું, સોનિયાજી , રાહુલ ગાંધી , અરવિંદ કેજરીવાલ , ઉદ્ધવ ઠાકરે , અખિલેશ યાદવ , તેજસ્વી યાદવ અને હેમંત સોરેને મને ફોન કર્યો. ભારતીય ગઠબંધનના બધા ભાગીદારોએ…

અમદાવાદમાં ઓડિશાનું ઔદ્યોગિક વિઝન રજૂ કરતા માઝીઃ પૂર્વ ભારતના વિકાસનું નેતૃત્વ લેવા સજ્જ

મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી દ્વારા ઇન્વેસ્ટર્સ મીટમાં રાજ્યને આગામી ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે પ્રોજેક્ટ અમદાવાદ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ અમદાવાદમાં આયોજિત હાઇ-ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર્સ મીટ રોડશોનું નેતૃત્વ કરતાં રાજ્યને ભારતના આગામી ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે રજૂ કર્યું. 500થી વધુ ઉદ્યોગપતિઓ, બિઝનેસ એસોસિએશન્સ અને સંસ્થાગત પ્રતિનિધિઓને સંબોધતા તેમણે જણાવ્યું કે ઓડિશા હવે પૂર્વ ભારતના વિકાસને ગતિ આપવા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-05-2026

મમતા બેનર્જી રાજીનામું ન આપે, તો ભાજપ બંગાળના મુખ્યમંત્રી કેવી રીતે બનાવશે ? રાજ્યપાલ પાસે કયા વિકલ્પો છે ? સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ…

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ…

કામરેજમાં હિન્દુ મહિલાઓને ફસાવવાનું મોટું રેકેટ? આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી

સુરત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ પરિણીત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનું મોટું રેકેટ ચાલતું હોવાના આક્ષેપો સાથે કામરેજ પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. આ ગંભીર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી….

વિજયના સાયકલ છોડીને ભાગી જવાથી લઈને પીએમ મોદીની ઝાલમુરી સુધી… આ 5 વીડિયોને 5 રાજ્યોની ચૂંટણીમાં ખૂબજ વ્યૂ મળ્યા !

પાંચ વાયરલ વીડિયો સાબિત કરે છે કે આજકાલ ચૂંટણીઓ ફક્ત રેલીઓમાં સ્ટેજ પર લડવામાં આવતી નથી. સોશિયલ મીડિયા એક નવું અને અસરકારક  યુદ્ધક્ષેત્ર  બની ગયું છે , જ્યાં રાજકારણીઓનો ગુસ્સો , તેમની સરળતા અને અધિકારીઓની કડકતા કોઈપણ ફિલ્ટર વિના જનતાની સ્ક્રીન પર પહોંચી રહી છે નવી દિલ્હી પશ્ચિમ બંગાળથી લઈને આસામ , તમિલનાડુ અને કેરળ…

સ્ટાર બોલરનો ચોંકાવનારો ખુલાસો : IPLના માલિકે તેને તાવમાં મેચ રમવા માટે બે ખાનગી જેટ ઓફર કર્યા હતા

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે IPLનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. તેણે યાદ કર્યું કે કેવી રીતે એક ફ્રેન્ચાઇઝના માલિકે તેને બે ખાનગી વિમાનો અને ડોકટરોની એક ટીમ ઓફર કરી હતી જેથી તેને ખૂબ તાવ હોવા છતાં મેચ રમવાની મંજૂરી મળે નવી દિલ્હી  દિગ્ગજ ઇંગ્લિશ બોલર માર્ક વુડે બીબીસીના સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ પોડકાસ્ટ પર IPLનો…

અભિનેતા વિજયની હારની અફવાથી ચાહકે ગળું કાપી લીધું, કૃષ્ણાગિરીમાં ભયનો માહોલ

તમિલનાડુના કૃષ્ણગિરીમાં, અભિનેતા વિજયના એક કટ્ટર ચાહકે તેની હારની અફવાઓ સાંભળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. યુવકે જાહેરમાં પોતાનું ગળું કાપી નાખ્યું અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છે ચેન્નાઈ  તમિલનાડુમાં રાજકારણ અને સિનેમાનું જોડાણ કોઈ નવી વાત નથી , પરંતુ ક્યારેક આ જુસ્સો જીવલેણ સાબિત થઈ શકે છે. સોમવારે સવારે કૃષ્ણગિરીમાં એક ભયાનક ઘટનાએ બધાને ચોંકાવી દીધા….

ધો. 12 સામાન્ય પ્રવાહમાં ઉમેદવાર વધ્યા, પરિણામ ઘટ્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71%  પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે.  ધો. 12…

ધો. 12નું વિજ્ઞાન પ્રવાહનું 84.33 અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ, 95.41%  સાથે છોકરીઓએ મેદાન માર્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 04-05-2026

પશ્ચિમ બંગાળમાં મમતાના મદને ભાજપે મસળી નાખ્યો, સાઉથના સ્ટાર વિજયની તમિલનાડુના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

પશ્ચિમ બંગાળમાં મમતાના મદને ભાજપે મસળી નાખ્યો, સાઉથના સ્ટાર વિજયની તમિલનાડુના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી

નવી દિલ્હી ભારતમાં 2026ની પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા ટ્રેન્ડ જોવા મળ્યા. નીચેના ટ્રેન્ડ રાતના 8.30 સુધીનાં છે. West Bengal TMC BJP INC LEFT OTH TOTAL 83 204 2 2 2 293 Tamil Nadu…

આઈપીએલમાં ગુજરાતની વિજયકૂચ, પંજાબને અંતિમ બોલે ચાર વિકેટે હરાવ્યું

પંજાબના નવ વિકેટે 169 રનના જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં છ વિકેટે 167 રન બનાવી લીધા અમદાવાદ મોહમ્દ સિરાઝ સહિતના બોલર્સની ચુસ્ત બોલિંગ અને સાંઈ સુદર્શન શાનદાર (57) અને વોશિંગ્ટન સુંદર (40*) ની લડાયક બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલની 46મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મેચના છેલ્લા બોલે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ટાઈટન્સ આ વિજય સાથે…