સત્ય આર્ટ ગેલેરીમાં સ્વ. પ્રાણલાલ પટેલના “કાશ્મીર 1940” ફોટોગ્રાફી એક્ઝિબિશનનો આરંભ
સત્ય આર્ટ ગેલેરી ખાતે તા. 9 મે 2025 સુધી એક્ઝિબિશન ખુલ્લુ રહેશે અમદાવાદ ખ્યાતામ ફોટોગ્રાફર એવા શતાયુવીર સ્વ.પ્રાણલાલ પટેલનાં “કાશ્મીર ૧૯૪૦” ફોટોગ્રાફી એક્ઝિબિશનનો આરંભ તા. 1 મે 2025નાં રોજ સત્ય આર્ટ ગેલેરી, નવજીવન પ્રેસ ખાતે થયો છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિવેક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ સાંજે 5-00 કલાકે યોજાયો હતો. “કાશ્મીર 1940” ફોટોગ્રાફી એક્ઝિબિશન સત્ય આર્ટ ગેલેરીમાં તા. 9 મે 2025 સુધી બપોરે 12થી રાત્રિનાં 9-00 કલાક સુધી ખુલ્લુ રહેશે….
