‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનમાં BAPSના 30 હજારથી વધુ યુવાનો જોડાયા, વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપક પ્રતિસાદ; દેશભરના 60થી વધુ કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાનને દેશભરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશભરના 60થી વધુ કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. તમામ…

વલસાડમાં આભ ફાટ્યું: અતિવરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, BAPS સંસ્થા પૂરગ્રસ્તોની મદદે

મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો અને કાર્યકરો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને ભોજન વ્યવસ્થા શરૂ વલસાડ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વલસાડ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે જાણે ‘આભ ફાટ્યું’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિવરસાદ અને પૂરના પાણી ફરી…

જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન

ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, યુરોપ,…