આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની એનએફઓ – આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું
એનએફઓ 03 ઓક્ટોબર, 2025થી 17 ઓક્ટોબર, 2025 સુધી ખુલ્લી રહેશે મુખ્ય બાબતો · આ સ્કીમ એક ઇક્વિટી સ્કીમ છે જે કોન્ગ્લોમરેટ થીમ પર આધારિત છે · આ સ્કીમ વિવિધ સેક્ટર્સ કે ઉદ્યોગોમાં રહેલી કમસે કમ બે લિસ્ટેડ કંપનીઓ ધરાવતા પ્રમોટર સંચાલિત ગ્રુપમાં રોકાણ કરશે · ઉદ્યોગ સમૂહો પાસે જંગી નાણાંકીય શક્તિ, નીચી મૂડી પડતર હોય છે અને તેઓ…
