કેનેડાના નાગરિકો માટેની વિઝા સર્વિસ અટકાવવા ભારતનો નિર્ણય
પેટાઃ ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી, કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે નવી દિલ્હી ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે….
