સુર્યકુમાર યાદવ ફેબ્રુઆરી સુધી મેદાન પર વાપસી નહીં કરી શકે
સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેના પગનો સ્કેન કરવામાં આવતા સ્કેનમાં ગ્રેડ-2 લેવલનું ટીયર મળી આવ્યું નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમને સતત 2 ટી20આઈ સિરીઝ જીતાવનાર સૂર્યકુમાર યાદવને પગમાં ગંભીર ઈજા થઇ હતી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે ફેબ્રુઆરી મહિના સુધી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકશે નહીં. મળેલા અહેવાલો મુજબ…
