ભારત બદમાશ હોત તો 4.5 અબજ ડોલરની મદદ ન કરી હોતઃ જયશંકર
પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’ના પ્રમોશન કાર્યક્રમમાં જયશંકરે કહ્યુ કે ભારત હંમેશા સંકટના સમયમાં પોતાના પાડોશી દેશોની સાથે ઊભુ રહે છે અને દરેક શક્ય મદદ કરે છે નવી દિલ્હી માલદીવમાં મોહમ્મદ મુઈજ્જુની સરકાર બન્યા બાદથી જ ભારતની સાથે સંબંધ ખરાબ થઈ ગયા છે. આ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિને તેમની જ ભાષામાં જવાબ આપતા કહ્યુ…
