પાપુયાના-ન્યૂગીમાં આદિવાસી જૂથો વચ્ચે અથડામણમાં 53નાં મોત
આદિવાસી જૂથો વચ્ચે જમીન અને સંસાધનોની વહેંચણી અંગે લડાઈ ફાટી નીકળી પોર્ટમોરેસ્બી મહાન મુસાફર મેગેબનની ૧૫૨૧માં જ્યાંના આદિવાસીઓએ હત્યા કરી હતી તે પાપુયાના ન્યૂગીનીના ઉત્તરના પર્વતીય જંગલોમાં વસતા આદિવાસીઓમાં આઠ-આઠ સદીઓ વીતી ગયા છતાં કોઈ માનિસકતામાં સુધારો થયો નથી. જોકે, સુધારો ગણીએ તો તે એ છે કે હવે તેઓ માત્ર છરા અને કુહાડીઓના બદલે હવે…
