ઇન્ડિયન ઓઇલે મથુરાના ઐતિહાસિક જળાશયોને પુનઃસ્થાપિત કરવા માટે સીમાચિન્હરૂપ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
મુંબઈ ઈન્ડિયન ઓઈલની મુંબઇ સ્થિત માર્કેટિંગ હેડ ઓફિસમાં ઈન્ડિયન ઓઈલના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી વી. સતીશ કુમાર અને ઈસ્કોનની ગવર્નિંગ બોડીના સભ્ય શ્રી ગૌરાંગા દાસની હાજરીમાં આ એમઓયુ હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો. પર્યાવરણીય સંરક્ષણ તરફના નોંધપાત્ર પગલામાં, ઈન્ડિયન ઓઈલએ ઉત્તર પ્રદેશના મથુરામાં પાંચ ઐતિહાસિક જળાશયોના ઈકો-કાયાકલ્પ માટે શ્રી ચૈતન્ય હેલ્થ એન્ડ કેર ટ્રસ્ટ (SCHCT) સાથે સમજૂતી…
