સાબરમતી જેલના મુખ્ય દ્વાર પરથી આજીવન કેદનો આરોપી ફરાર
માલદે પરમાર હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં જેલમાં હતો, જેલ તંત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી એસવીએન,અમદાવાદ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને…
