વિપક્ષના હોબાળાથી નારાજ સંરક્ષણ પ્રધાને પાછળની ખુરશી પર જઈને નિવેદન આપ્યું
રાજનાથ સિંહે આંતર-સેવા સંગઠન બિલ, 2023 રજૂ કર્યું હતું અને તે લોકસભામાં પસાર થઈ ગયું, આ બિલ સૈન્ય સુધારાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે નવી દિલ્હીશુક્રવારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળા સાથે શરૂ થઇ હતી. જેના પરિણામે બિલ રજૂ કરવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નારાજ થઈ ગયા હતા. તેમણે આગળની ખુરશી છોડી પાછળ જવાનો નિર્ણય…
