વિયેતનામમાં પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ, ભારતીય ભોજનનો તડકો

વિયેતજેટ પ્રવાસીઓની સવલત માટે વધુ એક શહેરની વિમાની સેવા શરૂ કરશે વિયેતનામમાંના ભારતીય રેસ્ટોરન્ટમાં નાતાલના સમયે થોડી મંદી જોવા મળે છે નરેન્દ્ર આઇ. પંચોલી દા નાંગ વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો…

વિશ્વના ગરીબ દેશોમાંના એક વિયેતનામમાં શિસ્તની અમીરી

નરેન્દ્ર આઇ. પંચોલી વિશ્વના ગરીબ દેશોમાં જેની ગણતરી થાય છે તે વિયેતનામમાં શિસ્તને લઈને અમીરી જોવા મલે છે .ભારતથી વીએટ જેટ વિમાન દ્વારા 5:30 થી 6 કલાકમાં પહોંચી શકાતા નાનકડા દેશ વિયેતનામ લોકોનું અત્યંત શિસ્તભર્યું વર્તન જોવા મળે છે. એક તરફ ભારત વિકસિત દેશો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ દેશમાં સ્વચ્છતાને લઈને…

સિનિયર સિટઝનને કમ ન આંકતતા

થારી પર પડેલી 83 વર્ષની વૃદ્ધાએ પોતાના 87 વર્ષના પતિને કહ્યું: “સાંભળો છો.. મેં હમણાં જ બારીમાંથી જોયું અને લાગ્યું કે ગેરેજ લાઇટ ચાલુ છે. શું તમે ગેરેજ લાઇટ્સ બંધ કરશો?” વૃદ્ધ માણસ પથારીમાંથી ઉઠ્યો, એક બારી ખોલી અને જોયું તો પાંચ-છ ચોર તેના ગેરેજનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વૃદ્ધે તરત જ નજીકના…

દેશની અનેક ઈમારતો હવે ઈતિહાસ બની ગઈ છે

મોટા ભાગની ઈમારતો જર્જરિત થતા અથવા તો કોઈક દુર્ધટનાને લીધે તૂટી-તોડી પડાઈ છે ભારતમાં જે ઈમારતો તોડી પાડવામાં આવી એમાંની ત્રણ નવી દિલ્હી અને નોઈડાની છે નવી દિલ્હી કોઈ વસ્તુ વર્તમાનમાં આપણી સામે નથી હોતી ત્યારે તે યાદોમાં પરિવર્તિત થઈ જાય છે. અમે ભારતની કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયે…

વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છેઃ પરમાત્માનંદ સરસ્વતીજી

રાજકોટમાં રૂ. 300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ આકાર લેશે અમદાવાદ રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે “માતૃદેવો ભવ પિતૃદેવો ભવ”ની ભાવના ચરિતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ…

નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ- ઉજ્જવળ ભવિષ્ય માટેઈશા અંબાણી પિરામલની પરિકલ્પના આધારિત સ્કૂલનો શુભારંભ

મુંબઈ આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ (NMAJS) અને નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ અર્લી ઈયર્સ કેમ્પસનો (NMAJS EYC) સમાવેશ થાય છે. આનાથી મુંબઈ શહેરમાં નવતર અને ભવિષ્યલક્ષી શૈક્ષણિક અનુભૂતિનો સૂર્યોદય થયો છે. આશરે 3 લાખ ચોરસ ફીટના બાંધકામ ક્ષેત્રફળમાં ફેલાયેલી, NMAJSમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શિક્ષણ (વર્ગ…

મિરાજ ગ્રુપ 1 કરોડ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ

ઉદયપુર, નાથદ્વારા મિરાજ ગ્રુપે આજે એક મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં 1 કરોડ વૃક્ષો વાવવાનું વચન આપ્યું હતું. આ પહેલનો હેતુ વૃક્ષ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે ગ્રીન કવર વધારવાનો છે. કંપનીએ લીમડો, અમલતાસ, પીપલ, ઉમર અને ગુલમહોર જેવા 5 કરોડ બીજ અને છોડનું આયોજન કર્યું…

અમદાવાદના ક્યોર સાઈટ લેસર સેન્ટરમાં હવે AI સંચાલિત સિસ્ટમ સાથે લેસરથી આંખની સર્જરી થશે

ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) હસ્તગત કરવામાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં પાંચમું છે સિલ્ક એલિટા લેસર મશીન તેના વર્ગમાં ટોચ પર છે અમદાવાદ અમદાવાદ સ્થિત ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) રીફ્રેક્ટિવ લેસર સર્જરીના ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC એ વિશ્વનું એકમાત્ર લેસર આઈ સેન્ટર છે, જે વિશ્વના શ્રેષ્ઠ લેસર મશીનોમાંથી પાંચ ધરાવે છે….

પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણ

ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર પાંચ વિવિધ શ્રેણીના સાહિત્યકારોને બે-બે લાખની શુભેચ્છા   અમદાવાદ પારસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદ ખાતે પારસ ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’ યોજાયો હતો. જે આ વર્ષે પારસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ આવૃત્તિ છે. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય સર્જકો પધાર્યા હતાં. મુખ્ય અતિથિ…

જાણીતા પત્રકાર-કટાર લેખક ભવેન કચ્છીને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ

ગુજરાત સમાચારના પત્રકાર અને કટાર લેખક ભવેન કચ્છીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર અને નોર્થ અમેરિકન ઈન્ડિયનના ઉપક્રમે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં ઉદાહરણિય પ્રદાન આપનારી વ્યક્તિ વિશેષ તરીકે ગુજરાત ગૌરવ રચ્ન પુરસ્કાર એનાયત કરાયો હતો. અમદાવાદના મેયર પ્તિભા જૈન, શિવાનંદ આશ્રમના વડા સ્વામી પરમાત્મનંદ, ભૂતપૂર્વ ઈન્ફોર્મેશન કમિશનર ઉદય માહુરકરએ આ પ્તિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો….

રિલાયન્સ ફાઉન્ડેશનની સીમાચિહ્ન અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં વિચારો, ક્રિયાઓ અને પ્લે-આધારિત શિક્ષણનો સંગમ શોધાયો

· મુંબઈમાં બે દિવસીય ‘બિલ્ડિંગ ફલોરિશિંગ ફ્યુચર્સ’ કોન્ફરન્સમાં 200 થી વધુ પ્રેક્ટિશનરો ભેગા થયા, અનુભવો શેર કર્યા અને બાળપણના સારા પરિણામો માટે પગલાં સૂચવ્યા મુંબઈ અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ECCE) સ્પેક્ટ્રમમાં ફેલાયેલા જાહેર અને ખાનગી પ્રેક્ટિશનરોની એક સીમાચિહ્ન સભા, રિલાયન્સ ફાઉન્ડેશનની બિલ્ડીંગ ફલોરીશિંગ ફ્યુચર્સ કોન્ફરન્સમાં આંતરદૃષ્ટિ શેર કરવા અને રમત આધારિત શિક્ષણનો અનુભવ કરવા…

અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

·          જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે.  ·        જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી અજબગજબની ઘટના આવતી ૨૨ એપ્રિલના રોજ બનવા જઈ રહી છે. ·        વિક્રમ સંવત ૨૦૮૦ના ચૈત્ર…

અમદાવાદની વિદ્યાર્થીની જૈમિન શાહ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ટોપ-10માં

અમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં  ટોપ-10 માં  સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી સેન્ટર ફોર આર્ટ સંસ્થામાં કલાગુરુ વિશ્વનાથ પંચાલના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવે છે .

2024માં હવામાનની ગંભીર ઘટનાઓ-કુદરતી આફતો આવશે

આ વાત સાચી પણ સાબિત થઈ રહી છે, અભ્યાસ દર્શાવે છે કે ટોચના તાપમાનમાં વધારો થયો છે બલ્ગેરિયા બલ્ગેરિયાના રહસ્યમય બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. અંધ બાબા વેંગાએ 85 વર્ષની વયે 1996 માં તેમના મૃત્યુ પહેલા 2024 માટે ઘણા દાવા કર્યા હતા. આમાંના કેટલાક સત્ય થઈ રહ્યા હોવાનું જણાય છે અને…

વિશ્વના સૌથી વૃદ્ધ જુઆનનું 114 વર્ષની વયે નિધન

ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુકે સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી કારાકાસ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર 114 વર્ષ હતી. જુઆન વિસેન્ટ પેરેઝ મોરા વેનેઝુએલાના રહેવાસી હતા. ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુક…

NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય

દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું! એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું! અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે હજી ગઇકાલની જ વાત હોય…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યું

અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે મુંબઈ માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઘણી પ્રથમ ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, 5 વિશ્વ-કક્ષાના…

પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયો

લંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા લંડન જો તમે ‘હેરી પોટર’ ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ જ હશે, કે જેમાં રોનાલ્ડ વેસ્લીને તેની માતાએ પાર્સલ દ્વારા મોકલાવ્યો હતો. આ એક એવો ઝભ્ભો છે કે તેને પહેરનાર વ્યક્તિ ગાયબ થઈ જાય છે….

ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમે

ભારતના રાજ્યોમાં મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે, અફઘાનિસ્તાનના લોકોનું ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય છે. આ દિવસે યુએન દ્વારા…

આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણું

વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી ન્યૂયોર્ક  વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરુષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના  અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી…