700,000 માં ગોરી ચામડીવાળું બાળક ! માસૂમ બાળકોની ચામડીના રંગના આધારે કિંમત નક્કી કરતી ગેંગ

બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ: થોડા રૂપિયા માટે માસૂમ બાળકોનો વેપાર કરતા ગુનેગારોને ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ અને ATS દ્વારા પકડવામાં આવ્યા છે. આ ગુનેગારોએ ગરીબ પરિવારોની લાચારીનો ફાયદો ઉઠાવ્યો અને તેમના બાળકોને વેચી દીધા એસવીએન,અમદાવાદ ” જો તમારે ગોરી ચામડીવાળું બાળક જોઈતું હોય તો 7 લાખ રૂપિયા ; કાળી ચામડીવાળા બાળક માટે 3 લાખ રૂપિયા ….

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

શિક્ષણ સહિતના લોકોપયોગી કાર્યો માટે રિલાયન્સ સતત સંકલ્પબદ્ધ : નથવાણી, રૂ. 1.50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે માળનું શાળાભવન તૈયાર જામનગર  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં શ્રી વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના…

આઓ ગાંવ ચલે અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપમાં 250થી વધુ લોકોએ લાભ લીધો

અમદાવાદ મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન ની અધ્યક્ષતામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA) ના સહયોગથી “આઓ ગાંવ ચલે” અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપમાં 250થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન જનરલ ફિઝિશિયન, ENT, ઓર્થોપેડીક, પીડિયાટ્રિશિયન,…

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ત્રણને સર્ટિફિકેટ ઓફ એકેડમિક એક્સલન્સ એવોર્ડ સહિત 38 છાત્રોને પદવી એનાયત કરાઈ

અમદાવાદ ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ત્રણને સર્ટિફિકેટ ઓફ એકેડમિક એક્સલન્સ એવોર્ડ સહિત 38 છાત્રોને પદવી એનાયત કરવમાં આવી હતી. 38 પદવીઓમાં 19 માસ્ટર્સ અને અન્ય બેચલર્સની ડીગ્રી હતી.  સંસ્થા દ્વારા સ્પોટર્સ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ સાયન્સ (સ્પોટર્સ મેનેજમેન્ટ), બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ સાયન્સ (કમ્પ્યુટર સાયન્સ)ની પદવીઓ એનાયત…

હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ તેમજ મેરીટ પ્રમાણપત્રો મેળવ્યા

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ, આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પહેલા, બીજા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું.

હીરામણિ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સ્કૂલમાં 26 મી જાન્યુઆરી 77 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રીટાયર્ડ આઈ I.A.S.સુનયના તોમરના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સમયની કિંમત કરવી જોઈએ. સાથે તેમણે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે સાર્વજનિક પોપર્ટીનો ઉપયોગ કરવામાં સ્વચ્છતા જરુરી છે. જેમ…

“VB G RAM G” યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીને માર્ગદર્શન આપ્યું

અમદાવાદ “VB G RAM G” (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025) યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્થિત રહ્યા હતા. અને માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળનારા વિકાસના અવસરો, રોજગાર તથા સ્વરોજગારની શક્યતાઓ,…

હીરામણિ નર્સરી-કે.જી.- વિભાગમાં ભૂલકાંઓ દ્વારા વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ વસંત પંચમીની ઉજવણી નિમિત્તે હીરામણિ કે.જી. વિભાગના ભૂલકાંઓ પીળા રંગના સુંદર વસ્ત્રો પહેરીને આવ્યા હતાં અને માં સરસ્વતીને પીળા ફૂલો તેમજ મીઠાઈ અર્પણ કરી હતી.વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ જ્યોતિષીને પૂછ્યા વગર લગ્ન, ગૃહ પ્રવેશ કે નવા કાર્યની શરૂઆત…

અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર જૂની અદાવતમાં ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો

એસવીએન, અમદાવાદ  અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે Kite Decoration સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) માં ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમીત્તે ધો – ૧ થી ૭ માં “KITE DECORATIN”સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કલરીંગ પેપર, ક્રાફ્ટ પેપર, કલરીંગ પથ્થર તેમજ ડેકોરેટીવ મટીરીયલનો ઉપયોગ કરીને રચનાત્મક, કલાત્મક નમૂના બનાવ્યાં હતાં.

ઉત્તરાયણ પર્વ પર હીરામણિ પ્રાથમિક શાળામાં પતંગ સુશોભન સ્પર્ધા યોજાઈ

અમદાવાદ ઉત્તરાયણ પર્વ નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પતંગ સુશોભન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પતંગોને સુંદર રીતે સજાવ્યા હતાં. પતંગોને સુંદર રીતે સજાવ્યાની સાથે સાથે તેમણે પતંગો પર પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો ના સુત્રો સાથે સુંદર મેસેજ સમાજને આપ્યો હતો.

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારા પતંગ ચગાવીને અને ત્યાર બાદ તમામ ભૂલકાંઓએ એક સાથે બેસીને ચિક્કી અને ચવાણાનો નાસ્તો કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ દિવસે સંસ્થા દ્વારા દરેક બાળકોને સંસ્થા તરફથી 5 પતંગ અને દોરી આપવામાં આવી હતી.

ગુજરાતમાં અંદાજે 15-20 હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં, અંગદાન અંગે લોકોમાં જાગૃતી જરૂરી

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા JIC 2026કોલાબરેટિવ સાયન્સનું આયોજન અમદાવાદ ગુજરાતમાં અંદાજે 15-20 જયારે દેશમાં 2000 જેટલા હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં છે ત્યારે લોકોમાં અંગદાનને લઈને જાગૃતી આવવી જરીરી હોવાનું Emeritus JIC અને મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ચેરમેન ડૉ. કેયુર પરીખે કહ્યું હતું. તેઓ 9થી 11 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલી 22મી જોઇન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (JIC 2026) સંદર્ભે માહિતી આપતા…

SVGU 1st Media Fest: Winning Smiles Echo in Campus

Ahmedabad Institute of Journalism & Communication (IJC) celebrated its first Media Fest ‘MedWhizz’ at the Sardar Vallabhbhai Global University (SVGU) campus with over 120 participants from schools, colleges and universities of Ahmedabad on January 6, 2026. Amid the presence of SVGU Provost Dr. (Prof.) Subhash Brahmbhatt, the marquee event was outlined by the electric presence of students…

લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે મોડેલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ     હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્ધકોને સુંદર અને…

હીરામણિ પ્રાથમિક શાળામાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરુપે લેમ્પ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) નાતાલ પર્વની ઉજવણીના ભાગરુપે લેમ્પ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર, રંગબેરંગી, વિવિધ આકારના અને કલાત્મક લેમ્પ બનાવી નાતાલના પર્વની ઉજવણી કરી હતી અને સમાજમાં અજ્ઞાનતારુપી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો લેમ્પ દ્વારા શુભ સંદેશ પાઠવ્યો હતો.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન

અમદાવાદ હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં આવતો પાઠ –  વાડી પરના વ્હાલાં અંતર્ગત વાડી એટલે શું ?અને તેની આસપાસ રહેતા પ્રાણી-પક્ષીઓની માહિતી મેળવી અને તેના સુંદર ચાર્ટ અને ચિત્રો દ્વારા સુંદર પ્રવૃત્તિ કરેલી. અને પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસથી આ પાઠ કાયમી અને સરળતાથી…

દાહોદ જેવા છેવાડાના જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદ રૂપ

આયુષ્ય માન કાર્ડ ન હોત તો મેં મારા પિતાને ક્યારનાય ગુમાવી દીધા હોત.-લાભાર્થીપુત્ર મુર્તુઝા બુટવાલા દાહોદ આપણે અહીં વાત કરવાની છે સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળ ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮ માં સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ વશ આરોગ્ય સારવાર બાબતે મજબુર થવું ન પડે એ માટે સરકારે લોકોની આર્થિક અને આરોગ્ય અંગેની…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં નાતાલની ઉજવણી કરવામાં આવી

હીરામણિ નર્સરી – કે.જી. વિભાગમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી-કે.જીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કૂલ 250 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.ડાન્સ ફ્લોર ઉપર ડી.જે. તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઊઠ્યા હતાં,સાન્તાક્લોઝે બાળકોને ચોકલેટો વહેંચી નાતાલની ઉજવણીખુબ જ ઉત્સાહભેર કરી હતી.

હીરામણિ સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ  હીરામણિ ગુજરાતી માધ્યમમાં રંગમંચ પર ધોરણ, 1 થી ધોરણ 12 સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સમયચક્ર’માં ભાગ લીધો હતો. જેમાં ચારેય યુગના અવતારોની ઝાંખી રજૂ થઈ હતી.તેમા થીમ પ્રમાણે જુદા જુદા ધોરણનાં વિદ્યાર્થીઓએ સતયુગ, દ્વાપરયુગ ,ત્રેતા યુગ, કલયુગ જેવા વિષયોમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ…