હીરામણિ સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ નગરો અને મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ,સાથે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. દરેક નાગરિક ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ  જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં  ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે .તે અંતર્ગત હીરામણિ શાળામાં ટ્રાફિક અવેરનેસ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે…

હીરામણિ પ્રાથમિક શાળામાં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતીના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવાયા હતા.

હીરામણિ સ્કૂલની 25 વર્ષની પૂર્ણતાની ઉજવણી નિમિત્તે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાંયાદો કી બારાત થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.00 થી 8.00 દરમિયાન યોજાયો હતો.આ કાર્યક્રમમાં નર્સરી-કે.જી. વિભાગના 350 જેટલા વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તેમજ દેશ ભક્તિના ગીતો, યોગના વિવિધ કરતબો ઉત્સાહભેર રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમ માણવા સંસ્થાના પ્રમુખ નરહરિ…

હીરામણિ સ્કૂલની રજત જયંતી પ્રસંગે “સ્મૃતિ ગ્રંથ”જીવન સ્પર્શનું પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈના હસ્તે વિમોચન

અમદાવાદ હીરામણિ સ્કૂલે તેના 25 વર્ષ પૂર્ણ થતાં એક સ્મૃતિગ્રંથનુ તૈયાર કર્યો છે. જેમાં 1999 થી 2024 સુધીની હીરામણિ શાળાની વિકાસયાત્રા દર્શાવવામાં આવેલ છે. જેનું વિમોચન તા.26-12-2024ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હૉલ, અમદાવાદ ખાતે જાણીતા સાહિત્યકાર અને લેખક પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું તથા હીરામણિ સ્કૂલના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ટ્રસ્ટી પદ્મશ્રી ડૉ.ચંદ્રકાન્ત મહેતાનું…

હીરામણિ સ્કૂલની રજત જયંતી ઉજવણી નિમિત્તે આનંદ મેળા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં આનંદ મેળા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી-કે.જી થી ધો.12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કૂલ 4000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો માટે રમત-ગમતના સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ રમતો રમી હતી, ઉપરાંત ડાન્સ ફ્લોર ઉપર…

હીરામણિ સ્કૂલની રજત જયંતી ઉજવણી નિમિત્તે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં પરંપરા (કલ આજ ઔર કલ) અને સિદ્ધિના સોપાન થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.30 થી 10.00 દરમિયાન યોજાયો હતો. રજત જયંતી પ્રસંગે હીરામણિ શાળાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે,સમાજના વિશિષ્ટ ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર…

હીરામણિ સ્કૂલની રજત જયંતી નિમિત્તે ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન સ્પર્ધા યોજાઈ

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તા.23-12-24, સોમવારના રોજ ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન યોજાઈ ગઈ. આ કોમ્પિટિશનમાં 50 સ્કૂલોનાં 220 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.                                                આ સ્પર્ધમાં મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે કુલીનભાઈ પટેલ (જાણીતા ચિત્રકાર, ઈન્ટીરીયર ડિઝાઈનર), શૈલેષભાઈ પીઠડીયા (સ્કાયબ્લ્યુ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ સંસ્થાના સ્થાપક…

હીરામણિ પ્રાથમિક શાળામાં પીગી બેંક, બચત બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં  પીગી બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ, જેમાં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવી પૂંઠું, કાર્ડ પેપર, બોટલ, વેસ્ટબોક્ષ વગેરેનો ઉપયોગ કરી બચત બોક્ષ બનાવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા બાળકોએ પૈસા ખોટા વાપરવા નહિ અને બચત કરવાનો શુભ સંદેશ સૌને આપ્યો હતો.

વિજ્ઞાન સંમેલન મીટીંગનું બહાનું ન બની રહે, આ કાર્યક્રમ  અસરકારક બને એ માટે તકેદારી જરૂરીઃ અમિત શાહ

૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહ યોજાયો લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક- સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ…

ગુજરાતમાં સુનામીની તૈયારીઓનો વિસ્તારઃ જીએસડીએમએ, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

અબડાસા મંગળવારે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ ‘સુનામી-રેડી’નું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે. વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને યાદ કરતા, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ…

હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં દિવાળી નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતી  વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળી ની  ઉજવણી નિમિત્તે મેંહદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર મેંહદી મુકી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતીબેન…

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના દશાબ્દી વર્ષની સેવા સિધ્ધિ અવસરે જ આગામી ૧૦૦ વર્ષ નિ:શુલ્ક સેવા માટે સંકલ્પ લેવાશે

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં  અત્યાર સુધી ૧૯,૫૦,૦૦૦ દર્દી નારાયણની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી અમદાવાદ ચાલો સાથે મળીને દર્દી નારાયણની સેવા કરીએના સંકલ્પ સાથે સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શરુઆત શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. જેના આજે ૧૦ વર્ષ પૂર્ણ…

હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં દિવાળીની  ઉજવણી નિમિત્તે દિયા મેકિંગ સ્પર્ધા યોજાઈ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીની  ઉજવણી નિમિત્તે દિયા મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર દિવડાની સજાવટ કરી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા…

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર: રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન

મહિલાઓ માટે વિશેષ સહાયતા, ગુજરાતનેટેક્સટાઇલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનો ઉદ્દેશ આ પોલિસીનામાધ્યમથી અમે એક ટકાઉ અને વૈશ્વિક  સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ટેક્સટાઇલ ક્ષેત્રનો પાયો નાખી રહ્યા છીએ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતનેગ્લોબલ લીડર બનાવવાનો છે. ભારતના ટેક્સટાઇલસ્ટેટ તરીકે જાણીતા અને…

GIDCના વિકાસ માટે ₹564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ગાંધીનગર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાનીઉજવણીના ભાગરૂપે 15 ઓક્ટોબર 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વસ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 1 થી 7 માં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં ગાંધીજીની સ્વચ્છતા પ્રત્યેની ભાવનાને પ્રેરણા આપતા ચિત્રો જેવા કે ગામની સફાઈ કરતા બાળકો, મારું ગામ,સ્વચ્છ ગામ, ગાંધીજી, મારી શાળાની સફાઈ જેવાં ચિત્રો દોર્યા હતાં.

હીરામણી સ્કૂલમાં તોરણ અને પોટ મેકિંગ સ્પર્ધા યોજાઈ ગઈ

હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે  શાળામાં અભ્યાસ કરતા બાળકોની પોર્ટ ડેકોરેશન અને  સર્જનાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની ક્રિએટિવિટી નો પરિચય આપતા નકામી વસ્તુઓનો કલાત્મક અને સર્જનાત્મકતાથી  સુંદર કલાકૃતિ તૈયાર કરી હતી. આ કૃતિમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિની લોકકલા એવી વર્લી, મધુબની, મંડાલા…

રિલાયન્સ ફાઉન્ડેશન Swachhata Hi Seva 2024 પહેલમાં ભાગ લીધો

રિલાયન્સ ફાઉન્ડેશન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના હેતુથી Swachhata Hi Seva 2024 પહેલમાં ભાગ લેવા બદલ ગર્વ અનુભવે છે. રિલાયન્સ ફાઉન્ડેશને 1 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદના થલતેજ ક્રોસ રોડ ખાતે સ્વચ્છતા અભિયાન #wecare4swatchhataનું આયોજન કર્યું.

હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે નવ નિર્માણ પામેલડે-કેર હોસ્પિટલના દાતાઓનો સન્માન સમારંભ

જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે નિર્માણ થયેલ ડે-કેર હોસ્પિટલના દાતાઓ અને શુભેચ્છકોનો સન્માન સમારંભ યોજાયો હતો. BAPS સંસ્થાના પરમ આદરણીય પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ સ્વામી તથા અક્ષત વત્સલ સ્વામી અને યોગીસ્મરણ સ્વામીના આર્શીવચન દ્વારા આ લગભગ 50 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં ઉદાર હાથે દાન આપનાર તથા તેના નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર મહાનુભાવોનો સન્માન સમારંભ…