અજિત પવાર ટૂંકમાં શિંદેનું સ્થાન રહેશેઃ સામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિને ગંદકીમાં ધકેલી દીધી મુંબઈઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપી નેતા અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદેનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા અજિત પવાર રવિવારે તેમના ધારાસભ્યો સાથે નાટકીય રીતે ભાજપની આગેવાની હેઠળની…

કર્ણાટકમાં ચૂંટણી જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છેઃ જી કિશન રેડ્ડી

ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડેઃ રેડ્ડી હૈદ્રાબાદતેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી…

સીબીએસઈએ ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી

છ જુલાઈ પહેલા વિદ્યાર્થીઓને શાળા અને પરીક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા સુચનાનવી દિલ્હીઉનાળાનું વેકેશન સમાપ્ત થઈ ગયું છે અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોની સ્કુલો ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓનું ભણતરણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કુલો પણ ખુલી ગઈ છે. તો સીબીએસઈ બોર્ડ ધોરણ-10 અને ધોરણ-12ની સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગઈ છે….

વિપક્ષોની બીજી મહાબેઠક 17-18 જુલાઈએ બેંગલુરૂમાં યોજાશે

કોંગ્રેસના વેણુગોપાલે પટનાની વિપક્ષની સર્વપક્ષીય બેઠકની સફળતા બાદ બીજી બેઠકના આયોજનની જાહેરત કરી, દેશની સામે મજબૂત વિઝન રજૂ કરવાનો દાવો નવી દિલ્હી23 જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે….

એનસીપીએ અજિત પવાર અને આઠ બળવાખોર એમએલએને બરતરફ કર્યા

બરતરફ થયેલા નેતાને પાર્ટીના ચિહનનો ઉપયોગ કરવા મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી, જયંત પાટીલના આ નિર્ણયને પાર્ટીના પ્રમુખ શરદ પવારનું સમર્થન મુંબઈમહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના સાામે બળવો કરીને એકનાથ શિંદેએ સરકાર બનાવ્યાના એક વર્ષમાં ફરી વધુ એક વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને અજિત પવારે શિંદે-ફડણવીસને ટેકો આપીને નાયબ મુખ્ય પ્રધાનપદ લીધા પછી આજે શરદ…

કોર્ટ ઘણું કામ કરે છે પણ તેની હેડલાઈ બનતી નથીઃ ડીવીય ચંદ્રચૂડ

અદાલતે પોતાનું માર્કેટિંગ કરવું જોઈતું હતું ત્યારે તેણે એવું ન કર્યું કારણ કે તેને લાગ્યું કે ન્યાયતંત્રને માર્કેટિંગની જરૂર નથી શ્રીનગર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ હાલ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ પર છે આ દરમિયાન તેમણે શ્રીનગરમાં સંબોધન કર્યું હતું જેમા તેમણે ન્યાયિક પ્રણાલીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારા નિર્ણયો પર વારંવાર ચર્ચા…

ઈ-રિક્ષા બેટરી ચાર્જર ચોરીના વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ

બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો એટલું જ નહીં ભયંકર બોમ્બમારો પણ થયો ધનબાદ ધનબાદ જિલ્લામાં ઈ-રિક્ષાના બેટરી ચાર્જરની ચોરીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. એટલું જ નહીં ભયંકર બોમ્બમારો પણ થયો હતો. ઘટનાને જોતા જિલ્લા મુખ્યાલયથી વધારાનું પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું…

મુંબઈ એરપોર્ટ પરથી હેરોઈન ભરેલી 43 કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવતોઆફ્રિકન તસ્કર પકડાયો

આ તસ્કરના પેટમાંથી કેપ્સૂલમાં છૂપાવેલ ૫૦૪ ગ્રામ હેરોઇનનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૃપિયા જેટલી થાય છે મુંબઇ   ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ કરોડની કિંમતની હેરોઇનની કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવેલ એક આફ્રિકન (બેનીનનો નાગરિક) તસ્કરની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને…

મુંબઈમાં પાંચ દિવસમાં જૂનનો 95 ટકા કરત વધુ વરસાદ વરસ્યો

આવતા  ચાર દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદવરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે મુંબઇ    ૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ  કરીને ૨૯,જૂને, શુક્રવારે તો  મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ,ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ  સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે…

બાલાસોર ટ્રેન દુર્ઘટના સંદર્ભે દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજરની હકાલપટ્ટી

અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી બાલાસોર ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સાઉથ ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા…

પાકિસ્તાન દ્વારા યુપીના પોલીસ અધિકારીઓને હનિટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ લખનૌ પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર દ્વારા તમામ પોલીસ કમિશનરો, જિલ્લાઓના એસપી, આઈજી રેન્જ, એડીજી ઝોન તેમજ પોલીસ વિંગના તમામ વડાઓને…

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, 11 ઓગસ્ટ સુધી ચાલશે

23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે, માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે નવી દિલ્હી સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ અંગેની માહિતી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20મી…

શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલેઃ સંજય રાઉત

વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપા સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી મુંબઈ દેવેન્દ્ર ફડણવીસના શરદ પવાર વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. હવે સંજય રાઉતે ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો પ્રયોગ વર્ષ 2019માં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો જ્યારે તેમણે એનસીપીનેતા અજિત પવાર…

યુપીમાં બેકાબૂ બોલેરો પાર્ક ટ્રક સાથે ટકરાતા છનાં મોત

ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાંદા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમા બેકાબૂ બોલેરો એક પાર્ક કરેલી ટ્રક સાથે ભયકંર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા…

મણિપુરમાં સતત ગોળીબારમાં બે લોકોનાં મોત થયા

અન્ય પાંચ ઘાયલ થયા, ઘટના બાદ વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા ઈમ્ફાલ મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે સખત સંઘર્ષ…

બિહારમાં વીજળી પડતાં આઠ લોકોનાં મોત થયા

મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ પટના પટના સહિત સમગ્ર બિહારમાં ગુરૂવારે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ વરસાદ કહેર બનીને વરસ્યો હતો. રાજ્યમાં વીજળી પડવાથી 8 લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ છે. જેમાંથી ત્રણ લોકો ખેતરમાં…

સરકાર ચોમાસુ સત્રમાં સંસદમાં  યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે

યુનિફોર્મ સિવિલ કોડ કાયદા સાથે સંબંધિત બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય નવી દિલ્હી દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં  યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે. સરકારે સંસદના ચોમાસુ સત્રમાં  યુનિફોર્મ…

સહમતિ સાથે સબંધની વય મર્યાદા ઘટાડવા હાઈકોર્ટની અપીલ

ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની અપીલ કરી ગ્વાલિયર દેશમાં પરસ્પર સહમતિથી સંબંધ બનાવવાની કાયદેસર ઉંમર 18 વર્ષ છે, પરંતુ આ વચ્ચે ગ્વાલિયર હાઈકોર્ટ દ્વારા તેને ઘટાડવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ…

ડિબ્રુગઢ જેલમાં અમૃતપાલસિંહ સાથીઓ સાથે ભૂખ હડતાળ પર

જેલમાં સારું ભોજન આપવામાં નથી આવતું. તેમજ તેમને ડિબ્રુગઢ જેલમાંથી ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી જેના કારણે તેઓ ભૂખ હડતાળ પર બેઠા છે અમૃતસર ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ તેના તમામ સાથીઓ સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં ભૂખ હડતાળ પર બેઠા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરે આ વાતનો ખુલાસો કર્યો છે. અહેવાલ પ્રમાણે અમૃતપાલની…

ફાર્મા લેબના રિએક્ટરમાં જબરદસ્ત વિસ્ફોટ થતાં બે લોકોનાં મોત

ચાર લોકો ખરાબ રીતે દાઝી ગયા, આગ ઓલવવા અને ત્યાં એકઠા થયેલા ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ નજીક અનાકપલ્લી જિલ્લાના સેઝમાં સાહિત્ય ફાર્મા લેબના રિએક્ટરમાં જબરદસ્ત વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી, જેને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. અચ્યુતાપુરમ…