પૂર્વ મંત્રીએ પરિવાર સાથે પ્લેટફોર્મ પર બેસીને ટ્રેનની રાહ જોઇ

લોકો તસવીરને લાઈક અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે નવી દિલ્હી આ દિવસોમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તેમની સાદગી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુનો આ ફોટો હૈદરાબાદ…

સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો

પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું નવી દિલ્હી નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. અલગ-અલગ…

અમદાવાદ એરપોર્ટ પરથી 150 મુસાફર સાથે અયોધ્યાની પહેલી ફ્લાઈટની ઊડાન

અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરતા અનેક સંતો-ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શકશે અમદાવાદ અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરાશે,જેમાં ભક્તો ભાગ લઇ શકે તે માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદ એરપોર્ટ પરથી 150 પ્રવાસી સાથેની અયોધ્યાની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ…

શરમમાં ન મુકાવવું પડે એટલે કોંગ્રેસ અયોધ્યા આવવાનું ટાળ્યુઃ સત્યેન્દ્ર દાસ

કોંગ્રેસનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયું હતુઃ ભાજપના નેતાઓનો કટાક્ષ નવી દિલ્હી કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થશે. કોંગ્રેસ દ્વારા…

સરહદ પર કોઈ પણ ઓપરેશન માટે સૈન્ય સજ્જ છે

રાજૌરી અને પુંછમાં આતંકીઓને પાકિસ્તાન તરફથી મદદ મળી રહી છે, આવી સ્થિતિ હોવા છતા અહીં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાનો દાવો ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ…

દિલ્હી સહિત દેશના ચાર રાજ્યોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું નવી દિલ્હી આજે (ગુરુવાર) દિલ્હી – એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા. મહત્વનું…

ડામર ભરેલા ટ્રક સાથે બસ ટકરાતાં બેનાં મોત, 21 જણાં ઘાયલ

રાજસ્થાનના પાલી જિલ્લામાં સુમેરપુર નજીક નેશનલ હાઈવે પર આજે સવારે આ ઘટના બની પાલી ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત 21 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બસની ટક્કર એક ડામર ભરેલા ટ્રક સાથે થઈ હતી. આ અકસ્માતની ઘટના એટલી ભીષણ…

સરહદે સઘન સુરક્ષા છતાં આતંકી ગતિવિધિ ચિંતાજનકઃ જનરલ મનોજ પાંડે

2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યાર પછી સેનામાં અંદાજિત એક લાખ લોકો ઓછા થઈ જશે નવી દિલ્હી ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ‘છેલ્લા 5-6 મહિનામાં રાજોરી અને પૂંછમાં સ્થિતિ અને આતંકવાદી ગતિવિધિ અમારા માટે…

કેનેડા આતંકવાદને યોગ્ય કહે છે, અમેરિકા એમ કરતું નથીઃ ભારત

અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશેઃ જયશંકર નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે  સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતની દ્રષ્ટિએ અમેરિકા અને…

રામચરિત માનસની નકલો સળગાવનારાની અટકાયત યોગ્ય ઠેરવાઈ

આ અરજીઓ આરોપી દેવેન્દ્ર યાદવે તેના પિતા અને સુરેશ યાદવે તેની પત્ની દ્વારા દાખલ કરી હતી અલ્લાહબાદ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) વિરુદ્ધ બે લોકોની અરજી ફગાવી દીધી છે. બંનેએ એનએસએ હેઠળ તેમની અટકાયત વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. બંને પર હિંદુ મહાકાવ્ય રામચરિતમાનસની નકલો અપવિત્ર કરવાનો અને સળગાવવાનો આરોપ છે….

આતંકી શાહનવાઝ કેજ્ડ પર્લ ટેલિગ્રામ ચેનલથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો

માલદીવની મહિલા આતંકવાદી શહનવાઝની હેન્ડલર હતી, મોહમ્મદ શાહનવાઝ, ભૂતપૂર્વ માઇનિંગ એન્જિનિયર, આઈએસઆઈએસ ઓપરેટિવ બન્યો નવી દિલ્હી ઑક્ટોબર 2023માં આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની તપાસમાં હવે માલદીવની એક મહિલાએ ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ શાહનવાઝની હેન્ડલર તરીકે સેવા આપી હતી. શાહનવાઝ, ભૂતપૂર્વ માઇનિંગ એન્જિનિયર, આઈએસઆઈએસ ઓપરેટિવ બન્યો, તેણે “કેજ્ડ પર્લ” નામની ટેલિગ્રામ ચેનલ દ્વારા મહિલા…

અજમેરના ઢાઈ દિન કા ઝોપડાને મૂળ સ્વરૂપમાં લાવવા બીજેપીના સાંસદનો કેન્દ્રને પત્ર

ઢાઈ દિન કા ઝોંપડા મૂળરૂપે એક વિશાળ સંસ્કૃત કોલેજ હતી, તે જ્ઞાન અને શાણપણની હિંદુ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર હતું અજમેર અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જોર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આ જગ્યાએ ફરીથી સંસ્કૃત મંત્રો ગુંજશે. તેમણે આ સ્થળને તેના મૂળ…

અનંતનાગમાં વાહન અકસ્માતમાં મહબુબા મુફ્તીનો આબાદ બચાવ

ઘટનામાં તેમના ખાનગી સુરક્ષામાં તહેનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ જમ્મુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે. મુફ્તી અનંદનાગના બોટ કૉલોનીના આગની દુર્ઘટનાના પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં…

આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

સેન્સેક્સમાં 271 અને નિફ્ટીમાં 79 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સના શેરમાં સારો ઉછાળો નોંધાયો મુંબઈશેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. દિવસભરના અસ્થિર કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 271 પોઈન્ટના વધારા સાથે 71657 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 79 પોઈન્ટના ઉછાળા સાથે 21623 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં દિવસના અસ્થિર વેપાર દરમિયાન, મીડિયા…

ભારત વિશ્વમિત્રની ભૂમિકા ભજવી રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છેઃ વડાપ્રધાન ગાંધીનગરવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે.યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદના આ…

સોનિયા-ખડગે અને અધિર રંજન અયોધ્યા પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય

વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો હોવાનો આક્ષેપ નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ…

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોની માન્યતા અકબંધ, શિંદે મુખ્યપ્રધાન રહેશે

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને ચુકાદા મ ટે કહ્યું હતું. ઉધ્ધવ જૂથને મોટો આંચકો મુંબઈશિવસેના ધારાસભ્યની ગેરલાયકાતનો ચુકાદો લાઈવ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો તેમનો ચુકાદો આપી દીધો છે. શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવામાં આવ્યો છે….

પ્રસૂતી માટે મહિલાઓમાં 22 જાન્યુઆરીની ભારે માગ, રામ-જાનકી નામ ફેવરિટ

ઉત્તર પ્રદેશમાં તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ લખનૌ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય અભિષેકને કારણે ગર્ભવતી મહિલાઓમાં ભારે ઉત્સાહ છે. રાજ્યભરના તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ છે. ગર્ભવતી મહિલાઓ 22મી જાન્યુઆરીએ જ પોતાના બાળકને જન્મ આપવા માંગે છે. તેની માંગ સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા…

રોશન સિંહાને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકીઓ મળી છે

સિંહા ગુજરાતમાં રહેતા બિઝનેસમેન છે, તે મૂળ બિહારના છે, તેમને ભારતીય રાજનીતિ, વૈશ્વિક રાજનીતિ અને વિદેશ નીતિમાં રસ છે, તેમને પોતાની હિંદુ ઓળખ પર પણ ગર્વ છે નવી દિલ્હી રોશન સિંહાએ પીએમ મોદીની લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવાની અપીલને રી-ટ્વીટ કરતાં માલદીવની સરકારને ચીનની કઠપૂતળી સરકાર ગણાવી હતી. આ પછી સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું હતું….