પવન મુંજાલના ઘર અને ઓફિસો પર ઈડીના દરોડા

ઈડીએ પવન મુંજાલ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો, આ પહેલા પણ હીરો મોટોકોર્પ પર કરચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા મુંબઈઈડીએ દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આજે તેમના ઘર અને અલગ-અલગ ઓફિસો પર દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે…

સેનામાં બ્રિગ્રેડિયર-ઉપરની રેન્કના અધિકારીઓના સમાન યુનિફોર્મ

આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર અને દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો નવી દિલ્હીભારતીય સેનામાં આજથી એક નવો ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ હવે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના તમામ અધિકારીઓ તેમની કેડર અને પ્રારંભિક પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના સમાન યુનિફોર્મ પહેરશે. આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર…

છેલ્લા પાંચ વર્ષમાં અર્ધ લશ્કરી દળોમાંથી 50 હજારથી વધુ જવાનોએ નોકરી છોડી

છેલ્લા પાંચ વર્ષમાં અર્ધલશ્કરી દળોના 658 જવાનોએ આત્મહત્યા કરી, અર્ધલશ્કરી દળોના કાર્યકારી વાતાવરણ અને કલ્યાણને સુધારવા માટે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીસરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ લેખિત માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રીય પોલીસ સુરક્ષા દળો અને આસામ રાઈફલ્સમાં પચાસ હજારથી વધુ જવાનોએ નોકરી છોડી…

મણિપુરમાં સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણ બહાર છેઃ ડીવાય ચંદ્રચૂડ

મણિપુરમાં હિંસા સંદર્ભે 250ની ધરપકડ કરવામાં આવી છે, લગભગ 1200ની અટકાયત કરવામાં આવી હોવાની કોર્ટમાં કેન્દ્રની સ્પષ્ટતા નવી દિલ્હીમણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં કોર્ટે સરકારને કરવામાં આવેલ કાર્યવાહી અંગે સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ આજે કરવામાં આવેલ સુનાવણીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું…

નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથીઃ મોનુ માનેસર

બજરંગ દળના સભ્ય મોનુ માનેસર હરિયાણામાં ખાસ કરીને મેવાત પ્રદેશમાં ગાય સંરક્ષણનો મુખ્ય ચહેરો ગણવામાં આવે છે નૂંહહરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અંગે મોનુ માનેસરનું પહેલું નિવેદન સામે આવ્યું છે. મોનુ માનેસરે મીડિયાને જણાવ્યું કે, હું ગઈકાલે નૂહ ગયો નહોતો. નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. ઉલ્લેખનિય છે કે, નૂંહમાં શરૂ થયેલી હિંસા બાદ…

રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી, લોકો સાથે વાત કરી

આઝાદપુર મંડીથી શાકભાજી વેચનારનો વીડિયો વાયરલ થયો નવી દિલ્હીતાજેરતના દિવસોમાં શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આ વધતા જતા ભાવની વચ્ચે આજે સવારે 4 વાગ્યે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી હતી. ફક્ત એટલું જ નહીં તેમણે શાકભાજીના ભાવ અંગે લોકો સાથે વાતચીત પણ કરી હતી.થોડા સમય પહેલા આઝાદપુર મંડીથી શાકભાજી…

મણિપુરમાં 10 હજાર માસુમ સહિત 50 હજારથી વધુ લોકો રાહત શિબિરમાઃ ખડગે

મહિલાઓ માટે સુવિધાઓનો અભાવ છે, સાથે જ લોકોને દવાઓ અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે નવી દિલ્હીમણીપુર હિંસા અંગે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. હવે વિપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ મણિપુર પ્રવાસથી પરત ફર્યું છે, ત્યારબાદ તમામ નેતાઓ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં સ્થિતિ કેટલી બગડી રહી છે તેનો ચિતાર…

તાજિયા જુલુસ દરમિયાન તિરંગા સાથે છેડછાડ બદલ 18ની ધરપકડ

ધ્વજમાં અશોક ચક્રના સ્થાને ઊર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને નીચે તલવારનું ચિન્હ હતું મેદીનીનગર (ઝારખંડ) :ઝારખંડના પલામુ જિલ્લામાં તાજીયાના સરઘસ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરવાની હકીકત બહાર આવી છે. તે બાબતે ૧૮ લોકોની ધરપકડ કરાઈ છે. તેઓની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ દાખલ થઈ છે.આ માહિતી આપતાં એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઋષભ ગર્ગે પત્રકારોને જણાવ્યું…

હરિયાણામાં હિંસાને લઈને એલર્ટ, શાળા-કોલેજો બંધ, કલમ-144 લાગુ

જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી, અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી ચંદિગઢહરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ 144 લાગુ કરી દીધી હતી. બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ…

સીમા પાસેથી નકલી દસ્તાવેજો મળતા ફોર્જરીનો કેસ થઈ શકે છે

પબજીથી સીમાએ એકલા સચિન જ નહીં અનેક દિલ્હીમાં રહેતા છોકરાઓ સાથે મિત્રતા કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે નોઈડાસીમા હૈદરનું નામ અત્યારે આખા દેશમાં ચર્ચિત રહ્યું છે. કારણ કે એક બાજુ પબજી ગેમ રમતા રમતા તે ભારતીય યુવક સચિનના પ્રેમમાં પડ્યો હતો. તો બીજી બાજુ ખોટા દસ્તાવેજો બતાવી તેણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હવે પ્રાપ્ત…

સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર 8થી 10 ઓગસ્ટે ચર્ચા થશે

વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે નવી દિલ્હીસંસદના ચોમાસા સત્રમાં મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જોર લગાડી રહી છે. વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. વિપક્ષ સંસદમાં મણિપુર મુદ્દા પર ચર્ચા અને વડાપ્રધાનના…

રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ, ચાર તાલુકામાં ઈન્ટરનેટ બંધ

હરિયાણા-ભરતપુર બોર્ડર પર કડક નાકાબંધી કરવામાં આવી છે અને દરેક ખૂણા પર પોલીસ તૈનાત ભરતપુરહરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાર બાદ હવે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા સાવચેતીના પગલા તરીકે ભરતપુર જિલ્લાના 4 તાલુકાઓમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી…

લોકસભામાં બીજી ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શક્યતા

નિયમો અનુસાર વડાપ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાનો હોય છે, વિપક્ષ આ જ હેતુથી આ પ્રસ્તાવ લાવ્યા છે નવી દિલ્હીમણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જોર લગાડી રહ્યું છે. આ દરમિયાન અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે, લોકસભામાં 2 ઓગસ્ટે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા લાવી શકાય તેવી…

યુપીના કેટલાક જિલ્લામાં દુષ્કાળ, કેટલાક જિલ્લામાં પૂરથી હાહાકાર

રાજ્યમાં ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા પર પડાવ નાખ્યા છે જ્યારે ઘણી જગ્યાએ ગ્રામજનો પલાયનની તૈયારી કરી રહ્યા છે લખનૌઆ વખતે મોસમનો મિજામ કંઈક વિચિત્ર નજર આવી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓ દુષ્કાળની ઝપેટમાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં નદીઓમાં આવેલા પૂરના કારણે હાહાકારની મચી ગયો છે. ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા…

પ્રેમજાળમાં ફસાવી યુપીના યુવક સાથે વિદેશી યુવતીની 3.5 લાખની ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ દ્વારા બોરિસ જોન્સન નામની એક યુવતીના નામે યુવકને ફસાવવામાં આવ્યો લખનઉસીમા હૈદર અને અંજુની પ્રેમ કહાનીનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે લખનઉના એક યુવકને વિદેશમાં પ્રેમની શોધ કરવી મોંઘી પડી છે. સરહદ પારથી પ્રેમની શોધમાં લખનઉના યુવક સાથે 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જ્યારે તેને ખબર પડી કે લંડનની…

સ્ટાર્સ સાથે ચેરિટી શૉના નામે 9 કરોડની છેતરપિંડીમાં ત્રણની ધરપકડ

નવેમ્બર 2022માં આ લેભાગુઓએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ચેરિટી શોનું આયોજન કરવાના નામે લોકોને ફસાવ્યા લખનૌયુપી એસટીએફે ત્રણ બદમાશોની ધરપકડ કરી છે જેમણે ફિલ્મ સ્ટાર્સ અને ગાયકોને બોલાવીને ચેરિટી શોનું આયોજન કરવાના બહાને લોકોને 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપ છે કે નવેમ્બર 2022માં આ ઠગોએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ…

કાશ્મીરના અરનિયામાં બીએસએફના ગોળીબારમાં એક આતંકી ઠાર

મોડી રાતે બીએસએફના ઓપરેશન બાદ સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુજમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે બીએસએફના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ઘૂસણખોરો…

ઉત્તરાખંડમાં ડૉક્ટર દંપતીને ત્યાંથી 11 લાખ ચોરનારી નોકરાણી જબ્બે

દંપતીના ઘરમાંથી 2022થી પૈસા ગાયબ થવા લાગ્યા. રકમ બહુ મોટી ન હતી, તેથી તેમણે વધુ ધ્યાન આપ્યું નહીં, અંતે મહિલા કેમેરામાં ઝડપાઈ હલ્દવાનીઉત્તરાખંડના હલ્દવાનીમાં પોલીસે ચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલા ડોક્ટર દંપતીના ઘરે કામ કરતી હતી. દંપતીએ તેને વર્ષ 2019માં ઘરેલુ કામ માટે રાખી હતી. વર્ષ 2022થી તેમના ઘરમાંથી પૈસાની ચોરી…

અલવરમાં બે સગીર સગી બહેનો પર ગેંગરેપ થયો

પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો અલવરરાજસ્થાનમાં મહિલાઓ સાથે અત્યાચાર યથાવત છે. હવે અલવરમાં બે સગીર સગી બહેનો સાથે કથિત રીતે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો હતો. એનઈબી પોલીસ સ્ટેશનના પોલીસે આ મામલે કેસ દાખલ કરી તલાશ સાથે જ મામલાની તપાસ હાથ ધરી છે.અલવરના એક…

ઈન્ડિયા- કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથીઃ યોગી

દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે, હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથીઃ યુપીના મુખ્યપ્રધાન લખનઉઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના…