આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીના દરોડા

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે નવી દિલ્હી આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંજય સિંહની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા છે. આજે ઈડીની ટીમ સવારે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી હતી.  ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)…

લદાખના માઉન્ટ કુન પર હિમસ્ખલન થતાં એક જવાનનું મોત, ત્રણ લાપતા

ખરાબ હવામાન અને બરફના ભારે ભરાવા છતાં, ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી ચાલી રહી હોવાનો તંત્રનો દાવો લદાખ લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના પર્વતારોહકોનું એક જૂથ પર્વતારોહણ કરી રહ્યું હતું દરમિયાન થયેલા હિમસ્ખલનની ચપેટમાં આવતા એક સૈનિકનું મોત થયું હતું, જયારે ત્રણ સૈનિકો હજુ ગુમ છે. અહેવાલો મુજબ હાઈ એલ્ટિટ્યુડ વેલ્ફેર…

પાંચમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા

લોકસભા 2024 માટે એનડીએ ઇન્ડિયા આઘાડી એકબીજાની સામે હોવાથી આ પાંચ રાજ્યની વિધાન સભાની ચૂંટણીને સેમી ફાઇનલના રુપે જોવામાં આવી રહી છે મુંબઇ દેશના પાંચ રાજ્ય ની વિધાન સભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. કેન્દ્રિય ચૂંટણી પંચે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિઘાન સભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પાંચ રાજ્યમાં…

એએમયુમાં રેલી યોજવા બદલ ચાર વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર નોંધાઈ

આ કેસમાં ચાર વિદ્યાર્થીઓનું નામ નોંધવામાં આવ્યું છે અને અન્ય આરોપી વિદ્યાર્થીઓની ઓળખ હજુ સુધી થઈ ન હોવાનું પોલીસે જણાવ્યું અલિગઢ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના કેમ્પસમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માર્ચ યોજવા બદલ પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવાર સવારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી માર્ચનો વીડિયો મળ્યા બાદ રાજકીય નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર…

છ વર્ષની બાળકીએ માતાને અન્ય પુરૂષ સાથે સૂતેલી જોઈ લીધી

બાળકીએ પિતાને જાણ કરતા પિતાએ ચતુરાઈથી પત્નીને રંગે હાથ એક શખ્સ સાથે ઝડપી, પ્રેમીને પોલીસને સોંપી દીધો કાનપુર ઉત્તર પ્રદેશના કાનપુરમાં અવૈધ સંબંધનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક 6 વર્ષની પુત્રીએ તેની માતાને કોઈ બીજાની બાહોમાં સૂતી જોઈ લીધી હતી. 6 વર્ષની છોકરીએ તેની માતાના કાળા કરતૂતોનો પિતાને સામે ભાંડો ફોડી દીધો હતો….

પૂર્વ સીએમ ડૉ. રમણસિંહ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે

છત્તીસગઢની યાદીમાં ભાજપે ત્રણ સાંસદોને પણ ટિકિટ આપી રાયપુર મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ભાજપે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે રાજ્યની 64 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. રાજનાંદગાંવથી પૂર્વ સીએમ ડો. રમણ સિંહને તક આપવામાં આવી છે. આ ઉપરાંત…

મ.પ્ર. અને રાજસ્થાન ભાજપના બે શક્તિશાળી નેતાઓને લઈને મોટું સસ્પેન્સ

મ.પ્ર.માં શિવરાજને મુખ્યપ્રધાન પદ પાછું મળવા અંગે શંકા, વસુંધરા પણ કોઈ મહત્વપૂર્ણ જવાબદારી ન મળતા મૂંઝવણમાં નવી દિલ્હી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બે શક્તિશાળી અને દિગ્ગજ નેતા હાલના દિવસોમાં ભારે મૂંઝવણ અને તેમની ભૂમિકાને લઈને ભારે સસ્પેન્સના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ભાવુક જોવા મળ્યા હતા….

મ.પ્ર.માં શિવરાજ ચૌહાણ બુધનીથી, રાજસ્થાનમાં સાત સાંસદો ચૂંટણી લડશે

જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતના જમાઈ વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરાઈ ભોપાલ મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નરેલાથી અને તુલસીરામ સિલાવત સાવરથી ચૂંટણી લડશે.  વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા…

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને મારી નાખવા ધમકી

પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે, કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા ફોન આવ્યા હતા મુંબઈ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોલ્ડી બરાડ તરીકે આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે વખત…

ગોંદિયામાં એનસીપીમાં ફૂટ બાદ 300 કાર્યકર્તાનો કોંગ્રેસમાં પ્રવેશ

હાલમાં ભાજપના કાર્યકર્તાઓ ત્રાસ આપી રહ્યાં હોવાનો આક્ષેપ કરી રાષ્ટ્રવાદીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે ગોંદિયા પ્રફુલ પટેલનો ગૃહ જિલ્લો એટલે કે ગોંદિયામાં રાષ્ટ્રવાદિના ગઢમાં ગાબડું પડ્યું છે. યુવા રાષ્ટ્રવાદીના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પડેલી ફૂટ બાદ આ તમામ કાર્યકર્તાઓ પ્રફુલ પટેલ સાથે હતાં. જોકે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ…

તેલંગણાના એક ગામમાં લગભગ 100 વાંદરાના મૃતદેહ મળ્યા

મૃત વાંદરાઓના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા, સેમ્પલ હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હૈદરાબાદ તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ગામની બહાર લગભગ 100 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિગડાપાના કેટલાક ગ્રામજનોએ શનિવારે તેમના ખેતરો પાસે મૃત વાંદરાઓ જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીઓએ વેટરનરી વિભાગને જાણ કરી હતી.પશુચિકિત્સા અને…

નૈનિતાલમાં બસ ખાઈમાં પડતાં પાંચ બાળક-મહિલા સહિત સાતનાં મોત

ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા દહેરાદૂન ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઇમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલની મુલાકાતે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા…

રાજ્યસભાના સાંસદ સહિત 27 ભારતીય ઈઝરાયેલમાં ફસાયા

તમામ લોકો સુરક્ષીત હોવાનું કહેવાઇ રહ્યું છે, 27 નાગરિકોએ બોર્ડર ક્રોસ કરી લીધી મેઘાલય ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અન્ય દેશોના લોકો ફસાયા છે. બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા પણ ઇઝરાયેલમાં ફસાઇ હતી. જોકે તે રવિવારે સુરક્ષીત રીતે ભારત પાછી ફરી હતી. હજી ભારતા 27 નાગરિકો ઇઝરાયેલમાં ફસાયા છે જેમાં રાજ્યસભાના એક સાંસદ પણ છે તેવી જાણકારી…

અલિગઢ મુસ્લિમ યુનિ.માં પેલેસ્ટાઈનના સમર્થનમાં છાત્રોનો સૂત્રોચ્ચાર

ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય ન હોવાનો વિદ્યરાથીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો અલિગઢ ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ગઈ કાલે પેલેસ્ટાઈનના સમર્થનમાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વી સ્ટેન્ડ પેલેસ્ટાઈન’ અને ‘એએમયુ સ્ટેન્ડ વીથ પેલેસ્ટાઈન’ જેવા પોસ્ટરો અને…

વિદ્યાર્થીઓની આત્મહત્યા નિવારવા સરકારની નવી ગાઈડલાઈન ઉમ્મીદ

આ નવી ગાઈડલાઈન્સ મુજબ હવે સ્કૂલમાં સુસાઇડ પ્રિવેન્શન માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનું રહેશે નવી દિલ્હી ભારતમાં એક સરકારી ડેટા મુજબ વર્ષ 2021માં લગભગ 13 હજાર વિધાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં  આવી હતી. જયારે 2020-21માં 4.5 ટકા ઓછી આત્મહત્યા થઇ હતી. ડબલ્યુએચઓ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાં 15-29…

દેશના પાંચ રાજ્યોમાં 7, 17,23 અને 30 નવેમ્બરે ચૂંટણી, 3 ડિસેમ્બરે પરિણામ

મધ્યપ્રદેશ,   છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી, 60 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે નવી દિલ્હી હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ,   છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ…

આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડૂની ત્રણ જામીન અરજી ફગાવી દીધી

પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે નવી દિલ્હી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાંથી ફરી એક વખત પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂને ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડૂ દ્વારા અલગ-અલગ કેસોમાં દાખલ 3 જામીન અરજી ફગાવી દીધી છે.  સીઆઈડીએ 9 સ્પટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી હતી. પુર્વ મુખ્યમત્રી…

મહિલાઓ વિરૂધ્ધ ગુનાના મામલે કોર્ટે સંવેદનશીલ રહેવું જોઈએઃ સુપ્રીમ

એક વ્યક્તિ અને તેમની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાની સજા વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી નવી દિલ્હી મહિલાઓ વિરૂદ્ધ ગુના મામલે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ મહિલાઓ વિરુદ્ધ ગુના મામલેની સુનાવણી દરમિયાન સંવેદનશીલ હોવું જોઈએ. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે…

રશિયા પાસેથી સસ્તું ઓઈલ દેશ-વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને ખરીદ્યુઃ પુરી

પુરીએ રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો નવી દિલ્હી ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની…

સિક્કિમમાં 14000 કરોડના ડેમ સંદર્ભે અનેક વખત ચેતવણી અપાઈ હતી

ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત ગંગટોક તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે…