શિક્ષિત ઉમેદવારને મતની અપીલ કરનારા શિક્ષકની હકાલપટ્ટી

એડ-ટેક કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની શિક્ષકોને વર્ગખંડમાં તેમના અંગત મંતવ્યો શેર કરવાની મંજૂરી આપતી નથી નવી દિલ્હી ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનકેડેમીએ કથિત રીતે વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરનાર એક શિક્ષકને કાઢી મુક્યા હતા. શિક્ષક કરણ સાંગવાને વિદ્યાર્થીઓને “શિક્ષિત ઉમેદવારો” ને મત આપવા અપીલ કરી. અનકેડેમીના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા…

દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બની માહિતી મળતાં પ્રવાસીઓને ઊતારી લેવાયા

બોમ્બની અફવા બાદ એરપોર્ટ પર આઈસોલેશન બે ખાતે એરક્રાફ્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફ્લાઈટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નહોતી મળી નવી દિલ્હી દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ સિક્યોરિટી એજન્સી દોડતી થઈ હતી. પ્રવાસીઓ અને તેમના લગેજને સુરક્ષિત રીકે ઉતારી લેવામાં આવ્યા હતા. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ…

ઇન્ડિયન આર્મી ક્વિઝ 2023‘Battle of Minds’

નવી દિલ્હી યુવાનોના જ્ઞાનના સંવર્ધન અને તેમને સશક્ત બનાવવા તરફેના ગતિશીલ પ્રયત્નમાં ભારતીય લશ્કર દ્વારા ગર્વભેર ‘બેટલ ઓફ માઇન્ડઝ’ (Battle of Minds) – ઇન્ડિયન આર્મી ક્વિઝ 2023નું તેના મોહિત કરતા લોગો સાથે દિલ્હી કેન્ટોનમેન્ટમાં માણેકશો સેન્ટર ખાતે આજે અનાવરણ કરવામાં આવ્યુ છે. કારગીલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આ ક્વિઝ સ્પર્ધા જેમણે આ…

એસએસસી દ્વારા યોજાતી ભરતી પરીક્ષા 15 ભાષામાં આપી શકાશે

સરકારનો ઐતિહાસિક નિર્ણય સ્થાનિક યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે નવી દિલ્હીકેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ માટે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં યોજવાનો નિર્ણય લીધો છે જેથી દેશનો કોઈ પણ યુવાન નોકરીના અવસરથી ચૂકી ન જાય.કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન…

ઈડીએ રોબર્ટ વાડ્રાની આગોતરા જામીન પર સવાલ ઊઠાવ્યા

ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતોનું પાલન કર્યું નથી નવી દિલ્હીકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વાડ્રાના આગોતરા જામીન પર સવાલો ઊઠાવ્યા હતા. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતોનું પાલન કર્યું નથી. તપાસ એજન્સી…

આવક ન હોય તો પણ પત્નીને ભરણ પોષણ આપવું પડેઃ કોર્ટ

પતિની કોઈ આવક નથી એ સાબિત કરતા કોઇ પુરાવા નથી મુંબઈમુંબઈની એક કોર્ટે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ નિર્ણયમાં પતિને તેનાથી અલગ રહેતી પત્નીને વચગાળાનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે તે પતિ પાસે ભલે કોઈ આવક ન હોય છતાં પણ ભરણપોષણ…

હનુમાનગઢમાં કાર ચાલકે મહિલાને કારના બોનેટ પર ઢસડી

મહિલાને બચાવવા માટે ઘણા લોકો કારની પાછળ દોડતા જોવા મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરે તેનું વાહન રોક્યું ન હતું હનુમાનગઢહાલ સોશ્યલ મીડિયા પર રાજસ્થાનનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક એક મહિલાને તેની કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઢસડી હતી.મહિલાને બચાવવા માટે ઘણા…

હેડિંગઃમણિપુર હિંસાની તપાસ માટે 29 મહિલા સહિત 53 સીબીઆઈ અધિકારીની યાદી જાહેર

સીબીઆઈ તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ કરવામાં આવી નવી દિલ્હી 00:08મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે બુધવારે વિભિન્ન રેંકની 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઈ તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ…

સરકારી શાળામાં તિરંગા પર નાસ્તો કરી ફોટા લીધા

મામલો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ નોમિનેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો પ્રયાગરાજઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી ફોટોસમાં ટેબલ પર તિરંગા જેવું કપડું પથરાયેલું છે. કાપડ પર ઘણો નાસ્તો રાખવામાં આવ્યો છે. ઘણા લોકો ટેબલની આસપાસ બેઠા છે અને ફોટો ક્લિક કરી રહ્યા છે. આ…

ઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડતાં 12નાં મોત

11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભુવનેશ્વરઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થઈ ગયા છે અને 11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ભદ્રક, બાલેશ્વર અને મયૂરભંજના લોકો સામેલ છે. ભદ્રક જિલ્લાના તિહિડી અને ચાંદબાલી બ્લોકથી પાંચ, બાલેશ્વર જિલ્લાના બસ્તા બ્લોકથી પાંચ, મયૂરભંજ જિલ્લાના બેતનટી…

20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી

સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી નવી દિલ્હીભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે 20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજ તૈયાર…

હિંદુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છેઃ ગુલામનબી આઝાદનો દાવો

વીડિયોમાં આઝાદ કહે છે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારનું નથી, ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા નવી દિલ્હીકોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનાર અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લોકોને કહી રહ્યા છે…

કેદીએ સ્પોટર્સ શૂઝ પહેરવાનો નકલી ઓર્ડર બનાવ્યો

કેદી ગેંગસ્ટર નીરજ ઉર્ફે કુપ્પા સાકેત કોર્ટમાં તેની હાજરી દરમિયાન પોલીસ કસ્ટડીમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરેલો જોવા મળ્યો નવી દિલ્હીદિલ્હીની તિહાર જેલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તિહાર જેલમાં બંધ એક કેદીને સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા સ્પોર્ટ્સ શૂઝ પહેરવાનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. કેદી ગેંગસ્ટર નીરજ ઉર્ફે કુપ્પા સાકેત કોર્ટમાં તેની હાજરી દરમિયાન પોલીસ…

મુંબઈની મહિલા સાથે લગ્ન બાદ અયોધ્યામાં નિકાહ કર્યા

મંદિરમાં જીવનસાથી બનાવનારો દિલીપ હિન્દુ નહીં મુસલમાન હતો, મહિલાએ આ મામલે બીકાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીઅયોધ્યાધર્મ નગરી અયોધ્યામાં ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. ગોરખપુર નિવાસી મહિલા સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં સાસરે ગયા બાદ ખુલાસો થયો કે, પતિ બનેલો દિલીપ સરફરાજ છે. મહિલાની ફરિયાદ પર પોલીસે દિલીપ બનેલા સરફરાઝની ધરપકડ કરી લીધી…

હાઈવે માટે પર્વતો કપાતા ભૂસ્ખલન વધ્યા

ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ આ દુર્ઘટના માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હીહિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા અને મોટી સંખ્યામાં મકાનો ધરાશાયી થઈ ગયા. આ ઘટનાઓમાં લગભગ 60 લોકોના મોત થયા છે અને અનેક લોકો કાટમાળ…

સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું

નવી જાહેરાત મુજબ જથ્થાબંધ જોડાણો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે 52 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખ્યા, 67,000 સિમ ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નવી દિલ્હીદેશની કેન્દ્ર સરકાર છેતરપિંડી પર કડક કાર્યવાહી કરવા માટે નવા નિયમો લાવવા જઈ રહી છે. સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જ આ નવા…

મ.પ્ર.ના કટનીમાં પોલીસ મહિલાને વાળ ખેંચીને ઢસડીને લઈ ગઈ

મહિલાના ઘરની ઉપરથી વીજળીની લાઈન પસાર કરાતી હોવાના કારણે વિરોધ કરતા પોલીસે ભાન ભૂલીને કાર્યવાહી કરી કટનીભારત જેવા લોકશાહી દેશમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવો સદંતર સજાને પાત્ર છે, તેમ છતાં અવાર-નવાર મહિલાઓ સાથે ગેરવર્તન સહિતના બનાવો સોશિયલ મીડિયામાં સામેલ આવતા હોય છે, ત્યારે મહિલા સાથે તાલીબાની કૃત્યની વધુ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા…

અશ્લિલ વીડિયો વાયરલ કરનાર યુવકને યુવતીએ મોઢા પર 15 ચપ્પલ ફટકારી

ફરિયાદના આધારે પોલીસે રિપોર્ટ નોંધ્યો પરંતુ આ મામલો ગામનો હોવાથી પરસ્પર સમાધાન સંદર્ભે આ મામલે ગામની પંચાયતે યુવકને જાહેરમાં ચપ્પલ મારવાનું ફરમાન જારી કર્યું હાપુડઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં યુવતીનો વીડિયો વાયરલ કરવા મામલે પંચાયતે યુવકને ચપ્પલથી મારવાનું ફરમાન સંભળાવ્યું હતું. યુવતીએ યુવકના મોઢા પર 15 ચપ્પલ મારી. પોલીસને આ…

ભાજપે મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવાર જાહેર કર્યા

બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી નવી દિલ્હીભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.ભાજપે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની…

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સવારે ભૂકંપના 3.4ની તિવ્રતાના આંચકા

હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, ભૂકંપ 5 કિમીની ઊંડાઈ પર આવ્યો હતો કોલ્હાપુર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. જેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આપી છે. જોકે, હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં…