કૂતરા પણ ન રહે એવી જગ્યાએ ઘર ફાળવાયુઃ રેટ માઈનર વકીલ હસન
ડીડીએએ હસનના ઘરને તોડી પાડ્યું હતું, હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો નવી દિલ્હી ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારા રેટ માઈનર વકીલ હસનનું ઘર તોડી નાખ્યા બાદ અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે નવા મકાનની ફાળવણી બાદ હસને કહ્યું કે, જ્યાં જ્યાં કૂતરા પણ ના રહે,…
