ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીના હુમલામાં નવનાં મોત, 20 ઘાયલ

સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધોમોગાદિશુસોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચસાઈડ રેસ્ટોરન્ટ પર ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે અને 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધો છે.પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકપ્રિય…

પ્લેન ક્રેસના 40 દિવસ પછી જંગલોમાંથી ચાર બાળક જીવતા મળ્યા

મૂળ રૂપથી યૂટોટો સ્વદેશી સમૂહના બાળકો કે જેમની ઉંમર 13, 9, 4 અને એક વર્ષ છે, જેઓ પહેલી મેથી જંગલમાં એકલા હતા અને ભટકી રહ્યા હતા બોગોટાકોલંબિયાના એમેઝોન રેઈન ફોરેસ્ટમાં નાનું પ્લેન ક્રેશ થયા બાદ લગભગ એક મહિનાથી ચાર સ્વદેશી બાળકો ગુમ હતા. જેઓ એક મહિના બાદ જીવિત મળી આવ્યા છે, પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રોએ શુક્રવારે…

પાકિસ્તાનમાં વર્ષ દરમિયાન ગધેડાની સંખ્ય એક લાખ વધી ગઈ

આ પ્રાણી દેશના ઈકોનોમિક ગ્રોથને વધારવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છેઈસ્લામાબાદપાકિસ્તાન ઇકોનોમિક સર્વે (પીઈએસ) એ ખુલાસો કર્યો કે એક વર્ષ દરમિયાન દેશમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. નાણા મંત્રાલય તરફથી જાહેર વાર્ષિક સર્વે રિપોર્ટમાં ગત નાણાકીય વર્ષ દરમિયાન સરકારની સિદ્ધિઓનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ઈકોનોમિક સર્વે અનુસાર પાકિસ્તાનમાં પ્રાણીઓની વસતીમાં વધારો…

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજો સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પણ સેંકડો દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હોવાનો આરોપ છે, તપાસ એજન્સીઓએ ટ્રમ્પ વિરુદ્ધ સાત અપરાધિક કેસ નોંધ્યાવોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજો સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પણ સેંકડો દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હોવાનો આરોપ છે. તપાસ…

પાક.માં હિંન્દુ યુવતીનું અપહરણ, ધર્માંતરણ કરાવી લગ્ન કરાવાયા

ત્રણ હથિયારી યુવકો યુવતીના ઘરમાં ઘૂસ્યા, તેમણે દાગીના લૂંટી લીધા હતા અને એ પછી સુહાના નામની યુવતીનું અપહરણ કર્યુંનવી દિલ્હીમાનવઅધિકારના હિમાયતીઓ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારની વાત આવે ત્યારે આંખો બંધ કરી લેતા હોય છે અને મૌન સાધી લેતા હોય છે.પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતી કટ્ટરવાદનો શિકાર બની છે. તેનુ અપહરણ કર્યા બાદ બળજબરથી ધર્માંતરણ…

ફ્રાન્સમાં સિરિયા શરણાર્થીએ ચાકૂથી હુમલો કરતા આઠ બાળક સહિત નવ ઘાયલ

ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો, પોલીસે હુમલાખોરની ધરપકડ કરીપેરિસફ્રાંસના ફ્રેન્ચ આલ્પસ વિસ્તારમાં આવેલા એનેસી શહેરમાં છુરાબાજીની ઘટનામાં 8 બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી ફ્રાંસની સરકાર ચોંકી ઉઠી છે.સરકારનુ કહેવુ છે કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર…

અખંડ ભારતના નક્શા પર નેપાળ બાદ બાંગ્લાદેશના પેટમાં તેલ રેડાયું

આ મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર ભારત પાસે સ્પષ્ટતા માગશેઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ઢાકાભારતની નવી સંસદમાં દર્શાવાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળ બાદ હવે બાંગ્લાદેશના પેટમાં પણ તેલ રેડાયુ છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે, આ મુદ્દા પર અમારી સરકાર ભારત પાસે સ્પષ્ટતા માંગશે.અમે નવી દિલ્હીમાં હાઈ કમિશનને સૂચના આપી છે કે, ભારત સરકારનો અખંડ ભારતના…

એઆઈ બે વર્ષમાં ઘણા લોકોને મારી નાખવાના માર્ગેઃ મૈટ ક્લિફોર્ડ

પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે લંડનબ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકના સલાહકારે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માત્ર બે વર્ષમાં ‘ઘણા લોકોને મારી નાખવા’ના શક્તિશાળી બનવાના માર્ગ પર છે. પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે.મૈટ…

છાત્રોના વર્કપરમિટ આપવા પંજાબ સરકારનો કેન્દ્રને પત્ર

ઠગ ટ્રાવેલ એજન્ટ પંજાબની બહારનો રહેવાસી હોવાથી ગૃહમંત્રી અમિત શાહને પણ આ કેસમાં સહકાર આપવા મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલની માગ નવી દિલ્હીઠગ ટ્રાવેલ એજન્ટોની જાળમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓ કેનેડાની ફેક કોલેજોમાં ફસાઈ ગયા છે, તેમને વતન પાછા ન મોકલવામાં આવે, પરંતુ તેમના વીઝાને ધ્યાનમાં રાખીને તેમને વર્ક પરમિટ આપવામાં આવે તેવી માગ કરતો પંજાબ…

વર્જિનિયમાં યુનિવર્સિટી પાસે ગોળીબારમાં બેનાં મોત- અનેક ઘાયલ

એક-બે ઘાયલોની હાલત ગંભીર ,ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા વર્જિનિયાઅમેરિકાના વર્જિનિયા પ્રાંતના રિચમંડમાં વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળીબારની ઘટના બની છે. રિપોર્ટ્સ અનુસાર, વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે.રિચમંડ પોલીસના…

ફ્રાંસમાં એક અફઘાનીએ જનરલ બાજવાને ગંદી ગાળો ભાંડી

આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો છે અને તેણે જનરલ બાજવા પર અફઘાનિસ્તાનમાં જેહાદ ફેલાવવાનો આરોપ મુક્યો હતો ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાનો એક વિડિયો ગઈકાલથી ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વિડિયો ફ્રાંસનો છે જ્યાં તેઓ પોતાની પત્ની સાથે વેકેશન મનાવી રહ્યા છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, જનરલ બાજવા પોતાના પત્ની સાથે કોઈ ઈમારતના…

કરદાતાઓનું ભારણ ઓછું કરવા બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશેઃ સુનક

ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે, તેને રોકવા માટે યુધ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યાનો બ્રિટનના વડાપ્રધાનનો દાવો લંડન બીજા યુરોપિયન દેશોની જેમ બ્રિટન પણ ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન છે. હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યુ છે કે, ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે. તેને…

રશિયાનો યુક્રેનના કાખોવકા ડેમ પર હુમલો, હજારો લોકોનું સ્થળાંતર

યુક્રેનના મંત્રીએ કહ્યું કે, આ હુમલાને કારણે ડેમ તૂટી ગયો છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યું છ,. ગૃહ મંત્રાલય દ્વારા લગભગ 10 ગામડાઓના લોકોને ઘર છોડવા માટે કહેવામાં આવ્યું કીવ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ વર્ષ થઇ ગયું છે, પરંતુ બંને દેશો વચ્ચે હજુ પરિસ્થિતિ સામાન્ય થઇ નથી. એવામાં હાલ યુક્રેને…

ભાગેડૂ સાંડેસરા બ્રધર્સ નાઈઝીરીયામાં બિઝનેસમેન બનીને જલસા કરે છે

આ ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે, તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે નાઇજિરિયન સરકારે ક્રૂડથી સમૃદ્ધ નાઇજર ડેલ્ટાથી લગભગ 1,000 કિલોમીટર દૂર દેશના શુષ્ક ઉત્તરપૂર્વમાં 1 અબજ બેરલ તેલની શોધ બદલ નવેમ્બરમાં ઉજવણી કરી હતી. સૂત્રો અનુસાર ત્યાર બાદ અબજો ડોલરના આ પ્રોજેક્ટમાં…

ભાજપ ભવિષ્યની વાત નથી કરતો, નિષ્ફળતા માટે ભૂતકાળમાં બીજાને દોષી ઠરાવે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી જેવિટ્સ સેન્ટરમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પાળ્યું વોશિંગ્ટનકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાંથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું કે આ લોકો ક્યારેય ભવિષ્ય વિશે વાત જ…

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયુઃ કમ્બોજ

નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે, પરંતુ હવે આ ‘યથાવત્ પરિસ્થિતિ’ ટકી શકે તેવી જ નથી યુનો   સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયું છે અને તે સંસ્થાનવાદી સમયનું પ્રતિબિંબ પાડે છે.’ તેમ કહેતાં યુનો સ્થિત ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે જણાવ્યું…

લીબિયાના બળવાખોરોની કેદમાંથી નવ ભારતીય ખલાસી મુક્ત

આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા જાવિયાલીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ ભારતીય ખલાસીઓને મુક્ત કરી દીધા છે. આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા. આ જહાજ ગ્રીક કંપની મેસર્સ રેડવિંગ્સ શિપિંગ એસએનું હતું…

ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો

દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર,આશરે રૂ. 41 લાખ મળ્યા ફ્લોરિડાઅમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર (આશરે રૂ. 41 લાખ) મળ્યા હતા. દેવ શાહે સેમોફાઈલનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે…

વિપક્ષ એકજૂટ થઈ રહ્યું હોઈ 2024માં મોદીનો પરાજય નિશ્ચિતઃ રાહુલ ગાંધી

ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી છે જે કોઈનાથી છુપાઈ નથી અને આ વાત બધા જાણે છે, લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએઃ રાહુલ વોશિંગ્ટનઅમેરિકાના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી સામે જોરદાર નિશાન સાધ્યું હતું. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું…

રાહુલે મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ ગણાવતા રાજકીય ધમાસાણ તેજ

ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ ગાંધી સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા હોવાન ભાજપનો આક્ષેપ વોશિંગ્ટનપોતાની અમેરિકા યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજે રોજ એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે ભારતના રાજકીય મોરચે ખળભળાટ મચી રહ્યો છે.વોશિંગટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ એટલે કે સેક્યુલર…