ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનું અમેરિકા દ્વારા સમર્થન

અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વર્ષગાંઠ છે વોશિંગ્ટન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવા માટે સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘જેમ કે અમે પહેલા કહ્યું છે, અમે ચિંતા વાળા…

નૂહમાં હિંસા સંદર્ભે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની શાંતિ માટે હાકલ

દરેક પક્ષને હિંસાથી દૂર રહેવા અપીલ, અમેરિકનો પાસેથી ઘટચના અંગે જાણ્યા બાદ ડિપાર્ટમેન્ટ એમ્બેસીનો સંપર્ક કર્યો વોશિંગ્ટન હરિયાણાના મેવાત જીલ્લાના નૂહમાં એક યાત્રા પર હુમલા બાદ ફાટી નીકળેલી હિંસાની આગ ગુરુવારે ચોથા દિવસે દક્ષિણ હરિયાણામાં ફેલાઈ ગઈ હતી. ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે સરકારે શનિવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત…

લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર સરકારનો પ્રતિબંધ

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી વસ્તુઓ પર મોટો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) અનુસાર, સરકારે લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર…

મસ્કે હવે ટ્વીટડેસ્કનું નામ પણ બદલીને એક્સપ્રો કરી દીધું

ટ્વીટડેસ્કથી તમે એક જ સમયે અનેક એકાઉન્ટને મેનેજ કરી શકો છો, ઉપરાંત તમે સમાન સ્ક્રીનમાં તમારા હરીફના એકાઉન્ટ પર નજર રાખી શકો છો વોશિંગ્ટન એલન મસ્કના હાથમાં જ્યારથી ટ્વીટર આવ્યુ છે, ત્યારથી એક પછી એક નવા ફેરફાર સામે આવી રહ્યાં છે. ગયા મહિને એલન મસ્કે ટ્વીટરનું નામ બદલીને એક્સ કરી દીધુ છે, કંપનીનું નામ બદલવાની…

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાર માસમાં ત્રીજી વખત ગુનાહિત આરોપ ઘડાયા

ટ્રમ્પ પર ચૂંટણીની હારની ભરપાઈ કરવા અને સત્તાના હસ્તાંતરણને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ વોશિંગ્ટનપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ટ્રમ્પ સામે ગુનાહિત આરોપો ઘડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણીની હારની ભરપાઈ કરવા અને સત્તાના…

સાયબર ફ્રોડમાં બેંકોએ ગ્રાહકને તરત નાણાં પરત કરવા જોઈએ

બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરાયેલા નાણાં પરત કરવાની તેમની જવાબદારી સ્વીકારે નવી દિલ્હીસાયબર ફ્રોડમાં, ગ્રાહકોના ખાતામાંથી કપાયેલા પૈસા તેમની સંબંધિત બેંકો અને નાણાકીય સંસ્થાઓને જાતે અને તરત જ પરત કરવા જોઈએ. નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ આ ભલામણ કરી છે. ભાજપના સાંસદ જયંત સિન્હાની આગેવાની હેઠળની સ્થાયી સમિતિએ…

હરિયાણાના નૂહની હિંસાનો મૃત્યુઆંક 5 થયો, શહેરમાં કર્ફ્યુ

રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ, હિંસામાં 10 પોલીસકર્મીઓ સહિત 60થી વધુ લોકો ઘવાયા નૂહહરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. હિંસામાં 10 પોલીસકર્મીઓ…

બાંગ્લાદેશમાં જુલાઈમાં ડેન્ગ્યુના 50 હજારથી વધુ કેસ, 261નાં મોત

ડેન્ગ્યુના વધતા કેસોને કારણે, બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ મંગળવારે ડેન્ગ્યુની જાગૃતિ અને નિવારણના ઉદ્દેશ્યથી પાંચ નિર્દેશો જારી કર્યા ઢાકાબાંગ્લાદેશમાં પણ ડેન્ગ્યૂનો કહેર યથાવત છે. ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજધાની ઢાકા સહિત તમામ વિસ્તારોની હોસ્પિટલો ડેન્ગ્યૂ અને ડેન્ગ્યૂના લક્ષણો ધરાવતા દર્દીઓથી ઉભરાઈ ગઇ છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 54,416 કેસ નોંધાયા…

ભદ્રકાળી મંદિર પર હવે કોઈ પણ ધ્વજા ચઢાવી શકશે

મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો, ધ્વજા ચઢાવવા પેટે ભાવિકે 1100 ચુકવવા પડશે અમદાવાદશહેરમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભક્તો માતાજીના મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા…

દળોએ કાશ્મીરના બારામુલ્લામાંથી બે હાઈબ્રિડ આતંકીની ધરપકડ કરી

ધરપકડ કરાયેલા બંને આતંકી સ્થાનિક છે, તેઓને બારામુલ્લાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત નાકાદળ દ્વારા પકડવામાં આવ્યા બારામૂલ્લાઆતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ સ્વતંત્રતા દિવસ દરમિયાન કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડ્યું હતું. સુરક્ષા દળોએ બુધવારની વહેલી સવારે બારામુલ્લામાં બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ધરપકડ…

2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છેઃ પ્રશાંત ભૂષણ

2024 પહેલા રામ મંદિર પર ‘ગજવા એ હિંદ’ જેવા આતંકી સંગઠન હુમલાનો પ્રયાસ કરી શકે છેઃ એસકે સૂદ નવી દિલ્હીસુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે આશંકા વ્યક્ત કરી છે કે 2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છે. એટલુ જ નહીં, તેમણે અયોધ્યાના રામ મંદિર પર પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના બાલાકોટમાં…

ઝારખંડના જામુનતાંડ ગામમાં એક પણ પોલીસ કેસ નથી

ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે જ ગામમાં આવે છે ગોમોધનબાદમાં ગેંગવોરના કિસ્સાઓ પ્રખ્યાત છે. ફાયરિંગ, ખંડણી, હત્યા જેવા ગુનાઓ અહીં સામાન્ય છે પરંતુ આ ધનબાદના ગોમોમાં એક એવું પણ ગામ છે જે સ્વર્ગથી ઓછું નથી. ધનબાદમાં કોરકોટા પંચાયતના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલા આદિવાસી બહુમતીવાળા જામુનતાંડ ગામે એક મિસાલ કાયમ કરી છે….

બોલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈનો આપઘાત

નિતિન દેસાઈએ કર્જતમાં તેમના એન.ડી.સ્ટુડિયો ખાતે મૃત અવસ્થામાં મળી આવ્યા, આર્થિક ભીંસમાં ફસાઈ જતા આપઘાત કર્યાનું અનુમાન મુંબઈહિન્દી સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. બોલીવૂડના પ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃત્યુના અહેવાલ સામે આવતા જ દરેકને આંચકો લાગ્યો હતો. સિનેમા જગતમાં સન્નાટો પ્રસરી ગયો હતો.નિતિન દેસાઈએ કર્જતમાં તેમના…

સિંગાપોરની ક્રૂઝમાંથી પડી ગેયલી ભારતીય મહિલાનું મોત

સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ ક્રૂઝના સીસીટીવી જોયા બાદ મહિલાના પુત્રએ માતાના મોતની માહિતી આપી નવી દિલ્હીમલેશિયાના ઉત્તરી ટાપુ રાજ્ય પેનાંગથી સિંગાપોરની સ્ટ્રેટથી પસાર થતી વખતે ક્રૂઝ જહાજમાંથી પડી જતા સોમવારે ગુમ થઈ ગયેલી ભારતીય મહિલાનું મોત થઈ ગયુ છે. મહિલાના પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. રીટા સાહનીના પુત્ર વિવેક સાહનીએ સ્પેક્ટ્રમ ઓફ…

ચેતના મારૂની પહેલી નવલકથા વેસ્ટર્ન લેન બુકર પુરસ્કારની રેસમાં

વેસ્ટર્ન લેનને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી લંડનબ્રિટનની રાજધાની લંડનમાં રહેતા ભારતીય મૂળના લેખિકા ચેતના મારુની પહેલી નવલકથા ‘વેસ્ટર્ન લેન’ને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેને મંગળવારે જાહેર કરવામાં આવી. કેન્યામાં જન્મેલી મારુની નવલકથા બ્રિટનમાં રહેતા ગુજરાતીઓના વાતાવરણ પર આધારિત છે.બુકર પ્રાઇઝ…

હિંસા સમયે 900 પોલીસ તહેનાત હતી, સહેજ આમ-તેમ થઈ હશેઃ એસપી

હિંસા સમયે પોલીસ ક્યાં હતી એવા પ્રશ્ન પર ઈનચાર્જ એસપી લોકેન્દ્ર સિંહનું બેજવાબદારીભર્યું નિવેદન નૂહહરિયાણાના મેવાતના નૂહમાં 31 જુલાઈએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રજમંડળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેના પર પથ્થરમારો થયા બાદ હિંસા ભડકી હતી. હવે તેના પર સવાલો ઊઠવા લાગ્યા છે. વિસ્તારમાં કર્ફ્યૂની સાથે ઇન્ટરનેટ બંધ કરવા જેવા તંત્રએ ઉપાયો અપનાવ્યા છે. નૂહની…

મોદી રાજીવ ગાંધી જેવી જ મિસ્ટર ક્લિનની છબિ ધરાવે છેઃ અજિત પવાર

છેલ્લા નવ વર્ષથી મોદીના કામને જોઈ રહ્યા છીએ, મોદી જેવી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા ધરાવતો બીજો કોઈ નેતા નથી, સત્ય એ જ સત્ય છેઃ એનસીપીના નેતા પુણેમહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ તરીકે જાણીતા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એવી જ પ્રતિષ્ઠા ધરાવે છે.પવાર, જેમણે ગયા મહિને…

વિન્ડીઝ સામે પ્લેયર ઓફ ધ સિરિઝ છતાં ઈશાન કિશન નાખુશ

મેં જે ફિનિશિંગ આપ્યું તેનાથી હું ખુશ નથી, કારણ કે મેં જે રીતે શરૂઆત કરી હતી, મારે ખૂબ જ સારી રીતે સમાપ્ત કરવાનું હતુઃ ઈશાનનવી દિલ્હીટીમ ઈન્ડિયાના ઓપનર ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે ત્રણેય મેચોમાં મજબૂત અડધી સદી ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી…

એફબીઆઈના મહત્વપૂર્ણ પદ પર મૂળ ભારતીય સોહિણી સિન્હાની નિમણૂક

સોહિણી સિન્હાને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ઉટાહમાં સોલ્ટ લેક સિટીના ફિલ્ડ ઓફિસમાં સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ બનાવાયા વોશિંગ્ટનઅમેરિકામાં ભારતીય સમુદાયની બોલબાલા યથાવત્ છે. વધુ એક સરકારી કાર્યાલયમાં હવે ભારતીય મૂળની વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે એ પણ ઊંચા હોદ્દે. માહિતી અનુસાર ભારતીય અમેરિકી સોહિણી સિન્હાને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ઉટાહમાં સોલ્ટ લેક સિટીના ફિલ્ડ ઓફિસમાં…

સુરતમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

પોક્સો કેસોની ખાસ અદાલતે એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પેન્ડીંગ રાખેલો ચૂકાદો જાહેર કર્યો સુરતમાર્ચ-2023માં સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં…