મથુરા ઈદગાહ મસ્જિદના સરવે પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી નવી દિલ્હી મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે ઈદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો છે.  સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે…

મુંબઈમાં મોટર સાયકલ ડમ્પર સાથે ટકરાતાં ત્રણનાં મોત

ત્રણેય યુવકો બાઈક પર પરેલ બ્રિજ પરથી દક્ષિણ મુંબઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાઈક કાબૂ બહાર થતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી મુંબઈ મુંબઈના પરેલ બ્રિજ પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક મોટરસાઈકલ અને ડમ્પર વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કહેવામાં…

મહેન્દ્રસિંહ ધોનીને અયોધ્યા મહોત્સવનું આમંત્રીણ મળ્યું

ધોની ઉપરાંત કોહલી, હરભજન સિંહ અને સચિન તેંડુલકરને પણ આ મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે રાંચી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 22 જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિર પ્રાણ પતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહ તરફથી આ વિશેષ આમંત્રણ…

ક્વોલિફાય કરનાર વૈદેહી એકમાત્ર ભારતીય, અંકિતા KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનમાં મુખ્ય રાઉન્ડ માટે 8મી ક્રમાંકિત

બેંગલુરુ : અહીંના KSLTA સ્ટેડિયમમાં મંગળવારથી શરૂ થતા KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનમાં મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કરનાર વૈદેહી ચૌધરી એકમાત્ર ભારતીય હતી. 23 વર્ષીય ખેલાડીએ અંતિમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં માત્ર 56 મિનિટમાં 6-2, 6-2થી સીધા સેટમાં થાઈલેન્ડના 5મી ક્રમાંકિત થાસાપોર્ન નાકલો સામે અપસેટ જીત મેળવી હતી, ત્યારબાદ તેમાંથી આઠ ખેલાડીઓએ મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું….

ગુજરાત ટાઇટન્સ ‘જુનિયર ટાઇટન્સ’ – સ્પોર્ટ આઉટ શરૂ કરવા માટે તૈયાર છે

અમદાવાદ ગુજરાત ટાઇટન્સ ‘જુનિયર ટાઇટન્સ’ રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત પહેલ છે. આ કાર્યક્રમ, સ્પેનિશ ફૂટબોલ લીગ, LALIGAના સહયોગથી સમગ્ર વિશ્વમાં યોજાશે. ગુજરાતના વિવિધ શહેરો. ‘લેટ્સ સ્પોર્ટ આઉટ’ની ભાવનામાં ‘જુનિયર ટાઇટન્સ’ નાના બાળકોમાં આઉટડોર પ્રવૃત્તિઓના આનંદને ફરીથી પ્રજ્વલિત કરવા માટે રચાયેલ…

રિયલ બેટીસ તેના સ્ટેડિયમમાં ઓટીઝમ ધરાવતા લોકો માટે સંવેદનાત્મક રૂમ સ્થાપિત કરનાર પ્રથમ ક્લબ બની

ક્લબના ડિસેબિલિટી ડિપાર્ટમેન્ટ દ્વારા, રિયલ બેટિસ ફૂટબોલને શક્ય તેટલું સુલભ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહી છે અને તેઓએ UD લાસ પાલમાસ સામેની તાજેતરની રમત દરમિયાન તેમની કેટલીક પહેલો દર્શાવી હતી. સામાન્ય સમાવેશીતાના પગલાં ઉપરાંત, આ રમતમાં રાષ્ટ્રગીતનું મોટા પાયે સાઇન લેંગ્વેજનું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓ ઇશિહારા ટેસ્ટની જેમ તેમના નંબરો…

રિલાયન્સ રિટેલ અને કોકા-કોલા ઈન્ડિયાએ “ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના” PET કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલ માટે હાથ મિલાવ્યા

· મુંબઈ અને દિલ્હીમાં રિલાયન્સ રિટેલના 36 સ્ટોર્સમાં પ્રાયોગિક ધોરણે પહેલ શરૂ કરાઈ · પાસ્ટીક કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલને 2025 સુધીમાં ભારતમાં રિલાયન્સ રિટેલના 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશે · આ પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 PET બોટલ્સ એકત્રિત કરવાનો ઉદ્દેશ મુંબઈ ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા કોકા-કોલા ઈન્ડિયાએ “ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના”…

અર્નેસ્ટો વાલ્વર્ડે વર્ષોમાં શ્રેષ્ઠ એથ્લેટિક ક્લબ બાજુનું નિર્માણ કરીને તેના વારસામાં ઉમેરો કર્યો

બિલબાઓ બાજુએ આ સપ્તાહના બાસ્ક ડર્બીમાં રિયલ સોસિડેડને 2-1થી હરાવ્યું, ઇમાનોલ અલ્ગુઆસિલને “વિભાગની સૌથી ઇન-ફોર્મ ટીમ” તરીકે લેબલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. શનિવારે રાત્રે બિલબાઓમાં પાર્ટીનું વાતાવરણ હતું, કારણ કે એથ્લેટિક ક્લબે બાસ્ક ડર્બીમાં હરીફ રીઅલ સોસિડેડને 2-1થી હરાવીને, ઓછામાં ઓછા અસ્થાયી રૂપે, LALIGA EA SPORTSમાં ત્રીજા સ્થાને જવા માટે. તે વાંધો નથી કે હુમલાના…

યોનેક્સ-સનરાઇઝ ઇન્ડિયા ઓપન 2024: લક્ષ્ય, પ્રણયએ પેરિસની રેસમાં સુપર 750 સ્ટેટસની નિર્ણાયક ભૂમિકાને હાઇલાઇટ કરી

23 દેશોના કુલ 247 ખેલાડીઓ જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ વિટિડ્સર્ન, એક્સેલસન, ઈન્તાનોન અને યામાગુચીનો સમાવેશ થાય છે તે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું હેડલાઈન કરશે; જાપાને 37 શટલર્સની સૌથી મોટી ટુકડીને મેદાનમાં ઉતારી છે નવી દિલ્હી એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા એચએસ પ્રણય અને કોમનવેલ્થ ગેમ્સના વર્તમાન ચેમ્પિયન લક્ષ્ય સેને યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024ના સુપર 750 સ્ટેટસના મહત્વ પર…

2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી જોવા મળી શકે

મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના વ્યક્ત કરી દાવોસઆજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં ‘ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ’ જારી કરાયો છે. રિપોર્ટમાં 2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિશ્વના 56 ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે,…

મણિપુરમાં લોકો સંવેદનશીલ સરકાર ઈચ્છે છેઃ કોંગ્રેસનો દાવો

મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી, તેઓ ઑનલાઈન કામ કરતા હોવાનો જયરામ રમેશનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકમાઈથી કરોંગ, ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસે 14 જાન્યુઆરીએ બૌથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ રાહુલની યાત્રા અંગે માહિતી…

કોરોનાનું સંક્રમણ ફરી વધી શકે છે, ભારતમાં જેએન.1ના 1200 કેસ

છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું બેઈજિંગચીનમાં પહેલી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમણના વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા…

સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી વચ્ચે આવેલા વિગ્નેલા ગામે કૃત્રિમ સૂર્ય બનાવ્યો

ગ્રામજનોએ 1100 મીટરની ઉંચાઈ પર સ્થિત પર્વતનો 40-ચોરસ-મીટરનો અરીસો લગાવ્યો હતો, આથી અરીસા પર સૂર્ય પ્રકાશ પડે છે જેનું રિફ્લેક્શન ગામ તરફ પડે છે વિગ્નેલાદુનિયા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. તેના વગર જીવનની કલ્પના પણ ન થઇ શકે. એવામાં પણ ઠંડીમાં થોડી રાહત મેળવવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી બની જાય છે. એમાં પણ…

ખાદ્ય વસ્તુઓના ભાવ વધવા સાથે ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 0.73 ટકા

ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ વગેરેની કિંમતોમાં વધારો થતા ફુગાવો વધ્યો નવી દિલ્હીસરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.73 ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ…

સેન્સેક્સમાં 760 અને નિફ્ટીમાં 210 પોઈન્ટનો વધારો નોંધાયો

શેરબજારના બમ્પર તેજીના સમયગાળા દરમિયાન, ગૌતમ અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર ખોટમાં ટ્રેડ થઈ રહ્યા હતા મુંબઈસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે બીએસઈ સેન્સેક્સ 1.04 ટકા વધીને 760 પોઈન્ટના ઉછાળા સાથે 73,328 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 210 પોઈન્ટથી વધુના વધારા સાથે 22105ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો…

અટલબ્રિજ પિકનિક સ્પોટ બન્યો, જીવના જોખમે સેલ્ફી લેતા લોકો

લોકોના આ વલણને જોતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ભડક્યા હતા અને સવાલો ઊઠાવવા લાગ્યા મુંબઈ પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ મુંબઈમાં અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું. નવી મુંબઈમાં આવેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. જોકે તેના ઉદઘાટન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું…

અર્શદીપ ટી20માં સૌથી વધુ 51 વાઈડ નાખનારો બોલર બન્યો

તેણે આ મામલે આયરલેન્ડના માર્ક એડેયરને પાછળ છોડી દીધો છે, માર્કે 50 વાઈડ બોલ ફેંક્યા હતા ઈન્દોર ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે વર્ષ 2022માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એક સારો બોલર સાબિત થયો છે, પરંતુ તેણે કેટલાક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યા છે જેને કોઈ બોલર બનાવવા માંગતો…

રોહિત શર્મા 150 ટી20આઈ મેચ રમનાર પહેલો ક્રિકેટર

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું ઈન્દોર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટી20આઈ સીરિઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ રોહિતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્મા 150 ટી20આઈ મેચ…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના અંતના કોઈ સંકેત નહીં, લડાઈ વધુ ઉગ્ર બનશે

ઈઝરાયલે કહી દીધું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય તે આ યુદ્ધ પર ફુલ સ્ટોપ નહીં લગાવે જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ પૂરાં થઇ ગયા છે. ઓક્ટોબર મહિનામાં શરૂ થયેલું યુદ્ધ હવે નવા વર્ષમાં પ્રવેશી ગયું છે. સરહદે ચાલી રહેલું આ યુદ્ધ હવે શહેરી વિસ્તારોમાં લડાઈ રહ્યું છે….

તાન્ઝાનિયાની ખાણમાં ભૂસ્ખલનતી 22 મજૂરોમાં દટાઈ જતાં મોત

બે દિવસ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયા બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા સિમિયુ તાન્ઝાનિયાના સિમિયુ ક્ષેત્રમાં આવેલા બરિયાદી જિલ્લામાં એક ખાણમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 જેટલાં મજૂરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી. બે…