ITF વિમેન્સ ટેનિસ : ભારતની નંબર-વન ખેલાડી અંકિતા રૈનાનાં અભિયાનનો અંત, વિદેશી ખેલાડીઓનો દબદબો
ખેલાડીઓની આગેકૂચ જારી, વૈદેહી ચૌધરી ક્વાર્ટર ફાઈનલમાં, ઓસી.ની રોડિયોનોવા જીતી અમદાવાદ એસીટીએફ ખાતે રમાતી આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિદેશી ખેલાડીઓએ આગેકૂચ જારી રાખી હતી. ભારતની નંબર-૧ સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાના અભિયાનનો અંત આવ્યો હતો પરંતુ ગુજરાતની ખેલાડી વૈદેહી ચૌધરીએ વિજય હાંસલ કરીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ટૂર્નામેન્ટમાં સાતમો ક્રમાંક ધરાવતી અંકિતાનો કોરિયાની સોહ યૂન…
