ઈંગ્લેન્ડ સામે ભારત ત્રણ નવા ખેલાડીઓને તક આપી શકે છે
ભારતની પ્લેઈંગ ઈલેવન માટે સરફરાઝ ખાન, દેવદત્ત પડિક્કલ, કે એસ ભરત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલમાંથી ત્રણ ખેલાડીને સ્થાન મળી શકે છે રાજકોટ રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થશે. ત્યારે ક્રિકેટ ચાહકોના મનમા પ્રશ્ન થતો હશે કે પ્લેઈંગ ઈલેવનમાં કોણ હશે અને ક્યા ખેલાડીને તક મળશે. રાજકોટ ટેસ્ટમાં…
