દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટ રદ કરાઈ

સમિટના 3 દિવસ માટે આવનારા વિમાનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી નવી દિલ્હીદેશની રાજધાની નવી દિલ્હીમાં જી20 સમિટને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ના…

ઈન્ડિયા-ભારત, સનાતન ધર્મ પર જીભને કાબૂમાં રાખવા મંત્રીઓને મોદીની સલાહ

તમામ મંત્રીઓને કેટલીક શરતોના આધારે સનાતન ધર્મ વિવાદ પર બોલવાની મંજૂરી, ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલવાની સલાહ નવી દિલ્હીભારતની યજમાની હેઠળ દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર એમ 2 દિવસ જી20 બેઠક યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જવાના છે. તો બીજીતરફ જી20ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ…

અમદાવાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટઃ આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ 11થી 16 સપ્ટેમ્બરે યોજાશે

સ્પર્ધામાં 160થી વધુ ખેલાડીઓ અંડર-18ની વિવિધ કેટેગરીમાં ભાગ લેશે અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રથમ વખત આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે , જેમાં ગુજરાતના 14 સહિત દેશના 160 સ્પર્ધકો ભાગ લેશે. અંડર-18 સ્પર્ધાના 9મી અને 10મી સપ્ટેમ્બરે ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ 11 સપ્ટેમ્બરે મુખ્ય સ્પર્ધા શરૂ થશે. અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન, ખાતે…

ઉદયનિધિના નિવેદન સંદર્ભે હસ્તક્ષેપ કરવા 262 લોકોનો સુપ્રીમને પત્ર

262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ નવી દિલ્હીસનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી છે. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ 262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન…

સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ નહીં લગાડવા સાધુ-સંતોની માગ

લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અમદાવાદસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગઈકાલે આ વિવાદોનો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને 36 કલાકમાં ત્યાંથી હટાવવામાં આવશે. ગઈકાલે મોડી રાતે મંદિર…

મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળના ખેલાડીઓનું સન્માન કર્યું

વીડિયોમાં ભારતીય ખેલાડીઓ પડોસી દેશના ખેલાડીઓ સાથે ડ્રેસિંગરૂમમાં હાથ મિલાવતા અને મેડલ પહેરાવતા પણ જોવા મળી રહ્યા છે પલ્લેકેલેએશિયા કપ 2023માં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાયેલી મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો…

ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે?

ઇન્ડિયા ભાજપની અંગત સંપત્તિ નથી, જેને તે બદલી શકેઃ રાઘવ ચઢ્ઢા નવી દિલ્હીજ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવતા…

દિલ્હી સામૂહિક દુષ્કર્મ-હત્યા કેસમાં ત્રણને મોતની સજા થઈ

નરાધમોએ સામુહિક દુષ્કર્મ બાદ સ્ક્રુડ્રાઇવર વડે મહિલાની હત્યા કરી હતી, આ પછી મહિલાના બંને બાળકોની પણ હત્યા કરી અને ઘરમાં લૂંટ કરી હતી નવી દિલ્હીદિલ્હીમાં માણસની હેવાનિયતને પાર કરતી એક ઘટના સામે આવી છે. 8 વર્ષ પહેલા રઘુબીર નગરમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ઉપરાંત બે બાળકોની હત્યાના કેસમાં દિલ્હી કોર્ટે ત્રણ લોકોને મોતની સજા…

ભારતમાં બેરોજગારીનો દર આઠ ટકા, પાકિસ્તાન કરતા વધુ

પાકિસ્તાનની તુલનામાં ભારતની જનસંખ્યા 7 થી 8 ઘણી વધારે છે, પાકિસ્તાનમાં બરોજગારી સ્પેન, ઈરાન અને યુક્રેન જેવા દેશોથી પણ ઓછી છે નવી દિલ્હીવૈશ્વિક આર્થિક મંદીએ દુનિયાભરમાં બેરોજગારી પ્રમાણ વધારે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી અને રુસ-યુક્રેન બાદ ગ્લોબલ લેવલ પર બેરોજગારીનું પ્રમાણ વધી ગયુ છે. કેટલાક દેશોમાં મંદીની આશા વધારે રહેલી છે, જેમા જર્મની, યુકે,…

ટીમ ઈન્ડિયાની જર્સી પર ભારત લખવા બીસીસીઆઈ સમક્ષ સેહવાગની માગ

આપણે ભારતીય છીએ, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વરા આપવામાં આવ્યું છે અને આપણા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છેઃ સેહવાગ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે બીસીસીઆઈથી એક ખાસ માંગ કરી છે. સેહવાગે ભારતીય ટીમની જર્સી પર ‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’ લખવા માટે કહ્યું છે. સેહવાગે કહ્યું કે…

સુર્યા-રાહુલનો સમાવેશ, અશ્વિનની બાદબાકી ભારતને ભારે પડી શકે છે

યુઝવેન્દ્ર ચહલની ફરી એકવાર અવગણના કરવામાં આવી, સંજુ સેમસનને પણ પડતો મૂકવામાં આવ્યો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ ઈશાન કિશનને તેના સતત મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર આપ્યો છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પસંદગીકારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિનના અનુભવને અવગણવામાં આવ્યો છે,…

એશિયા કપમાં 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર

નેપાળના બેટ્સમેનો પહેલીવાર ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરી રહ્યા હોય તેવું એક સેકન્ડ માટે પણ ક્યારેય લાગ્યું નહીં ન હતુંપલ્લેકેલેપાકિસ્તાન- શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપ 2023ની તેની બીજી મેચમાં ભારતે નેપાળને એકતરફી હરાવીને સુપર-4માં પ્રવેશ કર્યો છે. વરસાદના કારણે ઘણી વખત મેચ રોકવી પડી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય…

બજારની ચાલ સપાટ, સેન્સેક્સ 152 પૉઇન્ટ અપ, નિફ્ટી 19550ને પાર

ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી, ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ. આજનો કારોબાર ખતમ થવા પર બીએસઇ સેન્સેક્સ 0.23 ટકાના વધારા અને 152.12 પૉઇન્ટના ઉછાળા સાથે 65,780.26 અને નેશનલ સ્ટૉક્સ એક્સચેન્જનો નિફ્ટી 0.24 ટકાના વધારા અને…

યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી

રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન પર સર્ક્યુલર જાહેર કર્યો, બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જોડવામાં આવી શકે છે નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રી-એપ્રુવ્ડ લોન સુવિધાને પણ યુપીઆઈ સિસ્ટમમાં સામેલ કરવા માટે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી…

2023/24 ચેમ્પિયન્સ લીગમાં LALIGAની પાંચ ક્લબ છે, જે અન્ય લીગ કરતાં વધુ છે: સ્પેનિશ ટીમો પાસેથી શું અપેક્ષા રાખવી તે અહીં છે

FC બાર્સેલોના, રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ, રીઅલ સોસિડેડ અને સેવિલા એફસી હવે જાણે છે કે ગુરુવારના ગ્રુપ સ્ટેજના ડ્રો પછી તેઓ કોનો સામનો કરશે. 2023/24 ચેમ્પિયન્સ લીગ માટે ગ્રૂપ સ્ટેજ ડ્રો ગયા ગુરુવારે મોનાકોમાં થયો હતો, અને મિશ્રણમાં પાંચ સ્પેનિશ ક્લબ હતી. FC બાર્સેલોના, રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ અને રીઅલ સોસિડેડ છેલ્લી સીઝનની…

ફેનકોડ બેગ્સ રગ્બી વર્લ્ડ કપ 2023 માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આવનારા રગ્બી વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઈવ સ્ટ્રીમ કરશે. રગ્બી વર્લ્ડ કપ 2023 8 સપ્ટેમ્બર – 28 ઓક્ટોબર દરમિયાન 10 યજમાન શહેરોમાં નવ સ્થળોએ રમાશે. આ ટુર્નામેન્ટ 10મો પુરુષોનો રગ્બી વર્લ્ડ કપ હશે અને 2007માં યાદગાર ઇવેન્ટ પછી ફ્રાન્સ દ્વારા આયોજિત થનારી બીજી ટુર્નામેન્ટ હશે. વિશ્વ કપ…

LALIGA EA સ્પોર્ટ્સમાં 2023 ઉનાળામાં હસ્તાક્ષર: Bellingham, Gündogan, Azpilicueta, Isco, Bamba, Güler, João Félix, Cancelo, Kepa, Tierney…

આશાસ્પદ યુવાનોથી લઈને અનુભવી દિગ્ગજ સૈનિકો સુધી, તમામ પ્રકારના ઉત્તેજક ખેલાડીઓ આ ઉનાળામાં સ્પેનિશ ક્લબમાં જોડાયા છે. 2023 ની સમર ટ્રાન્સફર વિન્ડો હવે બંધ થઈ ગઈ છે, અને ઘણા સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે સ્પેનના ટોચના વિભાગમાં પ્રવેશ કર્યો છે, જ્યારે યુવા અપ-અને-કમિંગ પ્રતિભાઓ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને કેટલાક ખેલાડીઓએ તેમની ભૂતપૂર્વ ક્લબમાં પરત…

સૈન્યની વાહનની બસ સાથે ટક્કર, 17 પોલીસ, 3 મહિલા કેદીને ઈજા

બસ શ્રીનગરની કેન્દ્રીય જેલથી ભદ્રેવાહ જેલ જવા દરમિયાન બસ ટી2 ટનલ મરોગ રામવન નજીક આગળ જઈ રહેલા સેનાના વાહન સાથે અથડાઈ ઉધમપુરજમ્મુ-કાશ્મીરમાં આજે સેનાના વાહનને મોટો અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીંના રામવનમાં આજે સૈન્ય વાહન અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 17 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 3…