મણિપુરમાં સતત ગોળીબારમાં બે લોકોનાં મોત થયા
અન્ય પાંચ ઘાયલ થયા, ઘટના બાદ વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા ઈમ્ફાલ મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે સખત સંઘર્ષ…
