ફઈબાની એન્ટ્રી પર ભત્રિજાનો નન્નો, કોંગ્રેસને બીએસપી પર સવાલ પૂછ્યા
મલ્લિકાર્જુન ખડગેએ સપા નેતાઓને આશ્વાસન આપ્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ભાગ લીધો હતો. જોકે, અખિલેશ યાદવની પાર્ટીએ મહાગઠબંધનમાં માયાવતીની બસપાના પ્રવેશ પર કોંગ્રેસને સવાલો પૂછ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે ઈન્ડિયા ગઠબંધનની…
