મેદાન પર બેવડી જવાબદારીની રમત પર કોઈ અસર નહીં થાયઃ શુભમન ગીલ
ગુજરાત ટાઈટન્સ નવી સિઝનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા સજ્જ છેઃ આશિષ નહેરા અમદાવાદ ઈન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)નો 22 માર્ચથી કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ સાથે પ્રારંભ થશે. ગુજરાત ટાઈટન્સ નવી સિઝનમાં ઘરઆંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 માર્ચે પંજાબ કિંગ્સ સામેની મેચ સાથે તેના અભિયાનની શરૂત કરશે ત્યારે ટીમના સુકાની શુભમન ગીલ અને કોચ આશિષ નહેરાએ આ…
